________________
અંબા
૨૫
અંબિકા
પરશુરામ હેત્રવાહનને વિદાય કરીને અંબાને કેટલેક કાળે એનું તપ સમાપ્ત થતાં રુદ્ર પિતે પોતાની સાથે લઈ હસ્તિનાપુર ગયા. શહેર બહાર ત્યાં પ્રગટ થયા અને એને કાંઈ વર માગવાનું રહીને પોતાના આવ્યાના સમાચાર ભીષ્મને કહેતાં એણે ભીષ્મને મારવાનું વરદાન માગ્યું. કહેવડાવ્યા. ભીષ્મ ભેટ લઈને પરશુરામને મળવા રુદ્ર કહ્યું કે એ કૃત્ય તને આ જન્મે તે અશક્ય છે, આવ્યા. ભેટ સમર્પણ કરીને વિનયપૂર્વક આવવાનું પરંતુ આવતે જમે દ્રુપદ રાજાને ત્યાં શિખંડિની કારણ પૂછ્યું. પરશુરામે આજ્ઞા કરી કે તારે અંબાને નામે કન્યારૂપે અવતરીશ. અમુક પ્રસંગે તને પરણવું જ જોઈએ. ત્યારે ભીષ્મ પિતાની ઘર પુરુષત્વ પ્રાપ્ત થશે એને એ જન્મ તું ભીષ્મને પ્રતિજ્ઞાની વાત કરી અને વિનંતી કરી કે મારી હણીશ તેમ જે તને આ જન્મનું સ્મરણ રહેશે. પ્રતિજ્ઞા તૂટે નહિ એમ કરવા આપ સમર્થ છે. આમ વર પ્રદાન કરીને રુદ્ર અંતર્ધાન થયા. એનું
ભીમની પ્રતિજ્ઞાની વાત જાણી પરશુરામને પ્રારબ્ધ ક્ષીણ થવાથી અંબાના દેહ પડયો અને પણ ધર્મસંકટ જેવું થયું. પરંતુ ત્રવાહનને રુકના વરદાન પ્રમાણે તેણે દુપદ રાજાને ત્યાં વચન આપ્યું હતું એટલે ભીષ્મને કહ્યું કે તું જે શિખંડિની નામની કન્યારૂપે અવતાર લીધે. પુરુષત્વ અંબા જોડે લગ્ન ન કરે તે મારી જોડે યુદ્ધ કર. પ્રાપ્ત થતાં એનું નામ શિખંડી એવું પડયું. ભીષ્મ પણ વિચારમાં પડ્યા કે હવે શું કરવું. મહાભારતના યુદ્ધમાં એના બાણ વડે જ ભીમનું છેવટે નિશ્ચય કર્યો કે થવાનું હોય તે થાઓ પણ
મરણ થયું. | મહાભા ઉદ્યો અ૦ ૧૭૩-૧૮૭, પ્રતિજ્ઞા ભંગ ન જ થવી જોઈએ. આમ નિશ્ચય
અંબાજન્મ ભારતવર્ષનું એ નામનું એક તીર્થ. કરીને એમણે પરશુરામની સાથે યુદ્ધ કર્યું. બન્નેની
અંબાવીયા સત્યલેકમાંની એક અપ્સરા. વચ્ચે જબરું યુદ્ધ થયું. કેને વિજય થશે એ
અંબાલિકા કાશીરાજની ત્રણમાંની કનિષ્ઠ કન્યા. જણાય નહિ. દરમ્યાન આ વાતની ભીષ્મની મા
અંબાની બહેન વિચિત્રવીર્ય રાજાની કનિષ્ઠ સી. ગંગા અને પરશુરામના પિતા જમદગ્નિને ખબર
વિચિત્રવીર્યના મરણ કાળે એને સંતાન નહોતું. પડતાં એ બને ત્યાં આવ્યાં. તેમણે પોતપોતાના
તેથી એની સાસુ અને ભીષ્મની ઓરમાન માતા પુત્રને સમજાવીને યુદ્ધ બંધ કરાવ્યું. પિતાની
સત્યવતીએ ભીષ્મને એની સાથે નિગ વડે પુત્ર માતા ગંગાને અને ગુરુ રામને વંદન કરીને ભીષ્મ
ઉત્પન્ન કરવાનું કહેતાં તેમણે પોતે પિતાના પિતાને પિતાના નગરમાં ગયા. આ તરફ પરશુરામ પણ,
આપેલું વચન ભંગ થાય સબબ ના કહી. આ તારે માટે મેં મારાથી બને તેટલે પ્રયત્ન કર્યો પણ
ઉપરથી સત્યવતીએ કૌમાર દશામાં પિતાને પેટે તારા દૂવિને લઈને સિદ્ધિ થઈ નહિ એમ અંબાને
જન્મેલા પુત્ર કૃષ્ણપાયનનું સ્મરણ કર્યું. એ ત્યાં કહી, પિતાના પિતાને વંદન કરી પિતાને
પ્રગટ થયા એટલે સત્યવતીએ તેને વિચિત્રવીર્યના આશ્રમે પધાર્યા.
મરણના અને અંબાલિકા સંતતિ વગરની હોવાના આ પ્રમાણે નિરાશાજનક પરિણામને લીધે સમાચાર કહી એની સાથે નિગ વડે પુત્ર ઉત્પન્ન બિચારી અંબાને ઘણું જ દુખ થયું અને ભીષ્મને કરવાની આજ્ઞા કરી. કૃષ્ણ પાયનનું તેજ ન સહન મારવાની પ્રતિજ્ઞા કરી. એણે રુદ્રની કષ્ટ ભરેલી થવાથી ગર્ભાધાન સમયે અંબાલિકા કંપથી ઘળી આરાધના આરંભી. ગંગાને આ ખબર પડવાથી ફગ થઈ ગઈ હતી. આથી એને ધોળે ફગ જેવો તે અંબાની પાસે ગયાં અને બન્નેની વચ્ચે બહુ પુત્ર ઉત્પન્ન થયે, જે પાંડુ નામે પાંડવોને પિતા બોલા ચાલી થતાં ગંગા એને શાપ આપીને ત્યાંથી હતા. / ભાર ૦ આદિ૦ અ૦ ૧૦૫-૧૦૬ વિદાય થયાં. આમ છતાં પણ અંબાએ પિતાનું અંબિકા કાશીરાજની ત્રણ કન્યાઓમાં વચલી. તપ છોડયું નહિ.
એ અંબાથી નાની અને અંબાલિકાથી મોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org