SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ તમાં ૨૨૪ તાડયા તમસા ભારતવર્ષીય નદી (ઋષ્યવાન શબ્દ જુઓ.) તક્ષક (૨) સૂર્યવંશી ઇક્ષવાકુ કુળત્પન પહેલા એ નદી વહેતી વહેતી કેસલદેશ તરફ દક્ષિણ પ્રસેનજિત રાજર્ષિને પુત્ર. એના પુત્રનું નામ દિશામાં ગયેલી હેઈને એને તીરે વાલ્મીકિ ઋષિ- બહદુબળ. રાજા બહબળને ભારતના યુદ્ધમાં અભિનો આશ્રમ હતો. મન્યુએ માર્યો હતે. તાજા સોમવંશી યદુપુત્ર કોષ્ટાના વંશના અંધક તક્ષક (૩) વિશ્વકર્મા તે જ. કુળના અસમંજા રાજને પુત્ર. તક્ષશિલા ગાંધારદેશની રાજધાની. (૧. તક્ષ શબ્દ તરંતુક એક હદવિશેષ (૨. કુરુક્ષેત્ર શબ્દ જુઓ.) જાઓ.). તરસ રામની સેનાને એ નામને એક વાનર વિશેષ તાટકા સુકેતુ નામના યક્ષની કન્યા. એ જાતે ઘણું વા. રા. સ. ૪૧. બળવાન હતી અને સંભના પુત્ર સંદને પરણું તરુણક એક સર્પ | ભાર૦ આદિ અ૦ ૫૭. હતી. સુંદથી એને મારીચ અને સુબાહુ નામે બે તરુક્ષ એક બ્રહ્મર્ષિ. પુત્ર થયા હતાં. સુદે અગત્ય ઋષિને કેઈ અપરાધ તસુ સોમવંશી પ્રતિનારને પુત્ર. આને પુત્ર ઈલિન.. કરવાથી તેમના કેપને લીધે એ બળીને ભસ્મ થયે આનું ત્રસ્ન એવું બીજું નામ હતું / ભાર૦ આદિ હતો. પિતાના અને પુત્રને લઈને મલદ અને કરુંઅ૦ ૬૩ તથા ૮૮ ષક એ બને દેશ જોડે જેડે આવેલા છે ત્યાં રહીને તજ ઉત્તમ મનુના પુત્રોમાં એક તે અગત્ય ઋષિને અનેક પ્રકારે પીડા કરતી હતી, તલ દુર્ગાનું સિંહાસન. આથી થોડા જ કાળમાં એ બન્ને દેશ ઉજ્જડ થઈ તલવકાર કેન ઉપનિષદ્દનું બીજું નામ. ત્યાં મેટું અરણ્ય થઈ ગયું. તલાતલ સપ્ત પાતાલ પિકી છઠું પાતાળ. એ નામનું એ અરણ્યની પાસે વિશ્વામિત્ર ઋષિ રહેતા હતા. એક બિલ સ્વર્ગ. | ભા. ૫ સકં અ૦ ૨૪ એ ઋષિ જ્યારે જ્યારે યજ્ઞ સમારંભ કરે ત્યારે ત, ત્રનું તે જ. ત્યારે તાટકા પિતાના બે પુત્રો સહિત, ત્યાં આવીને તક્ષ સૂર્યવંશી દશરથ રાજાને પૌત્ર – ભરતને માંડવીની યાને વિવંસ કરતી, તેથી કંટાળીને વિશ્વામિત્ર કુખે થએલા બે પુત્રોમાંને મોટે. એને કાલિકા અને અયોધ્યામાં દશરથ રાજા પાસે ગયા અને તેમના ચપલા નામે બે સ્ત્રીઓ હતી. ગાંધાર દેશની રાજધાની બે પુત્રો રામ અને લક્ષમણ બનેને માંગી લઈ તક્ષશિલા નગરી એણે વસાવી હતી. પોતાને આશ્રમે આવવા નીકળ્યા. એટલામાં માર્ગમાં તક્ષ (૨) સોમવંશી વસુદેવના ભાઈ વૃકને દુર્વાક્ષિને તાટકાએ એમને જોયા. વિશ્વામિત્ર ઉપર એ ધસી પેટ થયેલા પુત્રોમાંને મોટે. આવતાં તેમણે રામને હાથે એને મરાવી. પછી તક્ષક કદ્રપુત્ર એક નાગ. એ છવ્વીસ નાગ કુળમાંના યજ્ઞકાળે અડચણ કરતાં સુબાહુ મરણ પામ્યા અને એક નાગ કુળના અધિપતિ હોઈને એના વંશનાં રામને બાણનાં પુખડાંના ધક્કાથી મારીચ ઊડીને કુળમાંથી પિછાંડક, મંડવક, પિંડસેકતા, ભેણક, સમુદ્રમાં પડ્યો. ત્યારથી મારીચ અરણ્યમાં પાછા ઉસ્વિ , શરમ, ભંગ, બિવતેજા, વિરોહણ, આભે જ નહિ અને લંકામાં જઈને રહ્યો. તે વાવ શિલી, શલાકાર, મૂક, સુકુમાર, પ્રવેપન, મુગર, રા૦ બાલ૦ સ૦ ૨૫-૨૬, શિશુરામા, સુરેમ અને મહાહનું એ અઢાર કુળા તાટકેય તાટકાના અને પુત્ર, સુબાહુ અને મારીચ. જન્મેજયના સર્પસત્રમાં બળી ગયાં હતાં. પંડે તક્ષક તાડકા તાટકા તે જ, ઉપર પણ બળી જવાને પ્રસંગ આવતાં એને તાડકાયન વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાંનો એક. આસ્તિક ઋષિએ બચાવ્યો હતે. (આસ્તિક શબ્દ તાઠ એક ઋષિ. | ભાર૦ સ. ૭-૧૨. જુઓ.) તાડ઼ય એક ઋષિ. / ભાર૦ શાં૨૫૦–૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy