SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિવર્ણ અચલા અગ્નિવર્ણ સૂર્યવંશી ઇક્ષવાકુ કુળને ધ્રુવસંધિ અગ્નિહોત્ર સવિતા અને પૃથ્વીને પુત્ર ! ભાગ રાજાના પુત્ર સુદર્શનને પુત્ર. એને શીધ્ર નામને ૬-૧૮–૧. પુત્ર હતા. અગ્રણી અગ્નિવિશેષ ભાર ૧૦ ૨૨૩–૨૨, અગ્નિવેશ્ય એક બ્રહ્મર્ષિ, (જુઓ અંગિરા.) અગ્રયાયી. ક્ષત્રિય. સેમવંશીય ઇતરાષ્ટ્રના સે અગ્નિવેશ્ય (૨) સૂર્યવંશી નારવંત કુળના દેવ- પુત્રમાને એક | ભાર૦ આ૦ ૧૩૧–૧૧. દત્ત રાજાનો પુત્ર. ગ્રન્થમાં એને જાતુકર્ણ અથવા અઘ-અઘાસુર કંસને એક અનુચર રાક્ષસ, એ કાનન એવા બીજે નામે પણ વર્ણવ્યા છે. એ બકાસુર અને પૂતના રાક્ષસીને ભાઈ હતો. એને પિતાના તપોબળથી બ્રાહ્મણ થયું હતું. માટે એનો કંસે ગોકુળમાં કૃષ્ણ અને બળરામને નાશ કરવા સંતતિને અગ્નિવેશ્યાયન કહેતા. મેકલ્યો ત્યારે એણે ત્યાં જઈને ચાર જન લાંબા અગ્નિવેશ્ય (૩) અગત્ય ઋષિને એક શિષ્ય, સપનું રૂપ ધારણ કર્યું. કૃષ્ણ અને બીજ ગેપ દ્રોણાચાર્ય આની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યા હતા. ગાયે ચરાવતા હતા તે રસ્તામાં પડ્યો. એણે પિતાનું બ્રહ્મશિર નામનું અસ્ત્ર પણ એમને આની પાસેથી માં એવું પહેલું કર્યું હતું કે ગેપને લાગ્યું કે જ મળ્યું હતું. પાંડવો જ્યારે દૈતવનમાં રહેતા આ કા ઈ ગફા હાઈ ગાયો ચારવાનું સારું સ્થળ હતા ત્યારે અગ્નિવેશ્ય કાંઈ કાળ સુધી તેમની સાથે છે. આથી પોતાની ગાય સહિત બધા ગેપ એમાં રહ્યો હતો. પેઠા. શ્રીકૃષ્ણ આઘેથી જોતાં પોતે ધાઈને ત્યાં અગ્નિવેશ્ય (૪) મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષે આવી મેમાં પેઠા. અંદર જઈને પિતાનું શરીર આ સંજ્ઞાના જે રાજ હતો તે પ્રત્યેક. મેટું કર્યું જેથી રાક્ષસનું માં ફાટી જઈ તે અગ્નિવેશ્યાયન અગ્નિવેશ્યના કુળને બ્રાહ્મણે ! મરણ પામે. ભાંગ દશ૦ અ૦ ૧૨ ભાગ ૮-૨-૨૨ અઘમર્ષણ એ નામના ઋષિ અને એમનું કુળ અગ્નિશર્માયણ એક બ્રહ્મર્ષિ અને એના વંશજ (૧ વિશ્વામિત્ર શબ્દ જુઓ). (૨. કશ્યપ શબ્દ જુઓ.) અઘમર્ષણ (૨) એ નામના ઋષિ. (૨ અત્રિ અગ્નિશિર કામ્યકવનની ઉત્તરમાં આવેલું એક તીર્થ. શબ્દ જુઓ). સૃજયપુત્ર સંજય નામના રાજાએ શમ્યાક્ષેપ નામને અઘમર્ષણ (૩) વિંધ્યાચળ પાસેનું એક તીર્થ. યજ્ઞ કર્યો હતો. તેમ ભરત રાજાએ એકસે અડ- અહીં પ્રચેતસ દક્ષે લાંબા કાળ સુધી તપ કર્યું હતું ? તાળીસ યુઝ કર્યા હતા. ભાર૦ વન અ૦ ૯૦ ભાગષષ્ટo ૦ ૦ ૪ અગ્નિશિર (૨) એક તરેહની અશ્વવિદ્યાનું નામ, અઘમર્ષણ (૪) એક સૂક્ત “કૃત ૨ સચ” અગ્નિષ્ણુત (અગ્નિષ્ટોમ શબ્દ જુઓ.) (8મં ૨૦ સૂર ૧૯૦) અઘમર્ષણ એટલે પાપઅગ્નિષ્ટોમ ચક્ષુમનુને નડવલાથી થયેલા અગિ ક્ષાલન. પાણીને આ મગ્ન વડે અભિમંત્રિત કરી, આરમાને સાતમે પુત્ર. એને અગ્નિડુત પણ કહે સ્વી અને ડાબી બાજુએ ફેંકી દેવામાં આવે છે. છે. (વાયંભૂમનું શબ્દ જુઓ.) આને હેતુ શરીરમાંથી પાપ પુરુષને નાશ કરવાનો છે. અનિષ્ટોમ (૨) એક તરેહને યજ્ઞનું નામ. અચલ દર્યોધનના મામા શનિને ભાઈ. એ અગ્નિસ્વાત પિતૃગણના એક ભેદને પિતર. એ કશ્યપ પિતાના વૃષક વગેરે પચાસ બંધુઓ સહિત મહાઋષિને પુત્ર હોઈને મુખ્યત્વે કરીને દેવને પૂજય ભારતના યુદ્ધમાં અર્જુનને હાથે મરાયે હતા. / ભાર છે | મસ્ય૦ અ૦ ૧૪-૧૫ દ્રોણ૦ અ૦ ૩૦.. અનિષમ અગ્નિના વંશમાં જન્મેલા અગ્નિ અને અચલા મહેન્દ્ર પર્વતમાંથી નીકળતી એક નદી / સેમ બને ! ભાર૦ સ. ૧–૨૧; ૧૦ ૨૨૩-૧૫ મસ્થ૦ અ૦ ૧૧૩ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy