________________
કલ્યાણિની ૧૨૨
કશ્ય૫ કલ્યાણિની ધર નામના વસુની સ્ત્રી. એને દ્રવિણ કવિ (2) એક બ્રહ્મષિ (અંગિરા શબ્દ જુઓ.) અથવા રમણ નામને પુત્ર હતો.
કવિ (૮) વૈવસ્વત મન્વતરમાંના બ્રહ્મપુત્રને વાણિ કવચી ધૃતરાષ્ટ્રના સે પુત્રમાંને એક..
કવિ કહેતા. ભાર૦ અનુશી અ૦ ૮૫.૦એને કવિ, કવષ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો તેમાં હેતા કાવ્ય, ધણુ, ઉશના, ભૃગુ, વિરજા, કાશિ અને ઉગ્ર
નામને ઋત્વિજ હતું. | ભાગ દશ૦ અ૦ ૭૪. એમ આઠ પુત્ર હતા. કવષ (૨) ઇલ્યુસને દાસીપુત્ર, એક ઋષિ. ઋગ્વદના કવિ (૧૦) બ્રહ્મપુત્ર વાણિ કવિના આઠ પુત્રોમાં દસમાં મણ્ડલમાંના કેટલાક માને દ્રષ્ટા અંતરેય મોટો | ભારે અનુશાઅ૦ ૯૫, શ્લે. ૧૩૩-૧૩૪. બ્રાહ્મણમાં છે કે સરસ્વતીને તીરે ઋષિઓ યજ્ઞ કવિ (૧૧) સોમવંશી પુરુ કુળના રૌદ્રાશ્વવંશના કરતા હતા, ત્યાં આ કવષ ગયે હતો; પણ એ ભરત રાજાના કુળના દુરિતક્ષય રાજાના ત્રણ પુત્રોદાસીપુત્ર હેઈને સરસ્વતીના પવિત્ર જળ પીવાને માંને વચલે. તપે કરીને એ બ્રાહ્મણ થયા હતા. અનધિકારી હોવાથી ઋષિઓએ એને ત્યાંથી હાંકી કવિ (૧૨) કૌશિક ઋષિના સાત પુત્રોમાં એક | કાઢો. એ ત્યાંથી વનમાં ગયે અને એકલે પડડ્યો પિતવર્તી શબ્દ જુઓ. તે વખતે એને ફુરણ થવાથી એ એક પ્રાર્થના કાવ (૧૩) કૃષ્ણના કાલિંદીથી થયેલા પુત્રામાંને એક. રચી. સરસ્વતી આથી પ્રસન્ન થઈ. એ વનમાં કવિ (૧૪) કૃષ્ણને પ્રપૌત્ર. એ મહારથી હતા. એ હતો ત્યાં સરસ્વતીનાં પાણી આવી એની આજ- કવિરથ સોમવંશી પુરકુળના પાંડવ વંશમાં થયેલા બાજ કરી વળ્યાં. ઋષિઓ આ જોઈને સમજ્યા કે ચિત્રરથ રાજાનો પુત્ર, એને વૃષ્ટિમાન નામે પુત્ર હતા. આ દેવોની ખાસ કૃપાનું પરિણામ છે. તેથી કવ્યવાલ પિતરવિશેષ / દેવી ભાગ ૧૧ સ્કંધ તેમણે આને પિતાના મડલમાં દાખલ કર્યો. | અ૦ ૧૫. ડાઉસન ૧૫૫,
કશેક વિશેષ. કવર્ષલૂષ ઉપર કહેલ કવષ તે જ
કોરુક (૨) એક ક્ષત્રિય. એને શ્રીકૃષ્ણ માર્યો હતો. | કવષા કેઈ ઋષિપત્ની. તુર નામના ઋષિની માતા. ભાર૦ સ. ૬૧-૬. (તુર શબ્દ જુઓ.)
કશેરુમાન ક્ષત્રિય. એને શ્રીકૃષ્ણ માર્યો હતેા. / ભાર૦ કવિ દેવવિશેષ (તુષિત શબ્દ જુઓ.)
વ૦ ૧૨-૧૩. કવિ (૨) સ્વાયંભૂ મવંતરમાંના બ્રહ્મપુત્ર ભગુઋષિ- કશયપ ભીષ્મ શરપંજરમાં સૂતા હતા ત્યારે એમની
ના ત્રણ પુત્રેમાને નાને; ઉશના ઋષિ પિતા. પાસે આવેલા એક ઋષિવિશેષ. / ભાગ ૧–૯–૮. કવિ (૩) પ્રિયવ્રત રાજષિને બહિષ્મતીથી થયેલા કશયપ (૨) વૈવસ્વત મનંતરમાંના સપ્તર્ષિઓમાંને દસ પુત્રોમાંને કનિષ્ઠ એ બાલ્યાવસ્થાથી જ વિરક્ત એક | ભાગ- ૮–૧૨–૫ હતા. | ભાગ ૫, કં૦ અ૦ ૧.
કશ્યપ (૩) પરશુરામે નિઃક્ષત્રિય પૃથ્વી કરીને યજ્ઞમાં કવિ (૪) તામસ મવંતરમાં થયેલા સપ્તઋષિમાને પૃથ્વીને મધ્યભાગ જેને દાનમાં આપ્યા હતા તે એક. (તામસ મનુ શબ્દ જુઓ.)
ઋષિ. | ભાગ ૮-૧૬–૧૨. કવિ (૫) રૈવત મનુના દસ પુત્રોમાંને પાંચમો.
કશ્યપ (૪) વૈદ્યશાસ્ત્ર-પ્રવીણ એક બ્રાહ્મણ. પરીક્ષિત (કૈવત મનુ શબ્દ જુઓ.)
રાજાને તક્ષકે દંશ કર્યો હતો. તેને નિર્વિષ કરવા કવિ (૬) ઋષભદેવના નવ સિદ્ધ પુત્રોમાંને મેટ.
ચિકિત્સા કરવા જતા હતા, ત્યારે જેને વાટમાં (ઋષભદેવ શબ્દ જુઓ.)
જ ધન આપીને તક્ષકે પાછો વાળ્યો હતો તેને કવિ (૭) વૈવસ્વત મનુના દસ પુત્રોમાંને કનિષ્ઠ. ભાગ ૧૨-૬–૧૧. એ વિરક્ત હોઈ અરણ્યમાં ચાલ્યો ગયો હતો. કશ્યપ (૫) આકાશમાં એ નામને તારકવિશેષ | ભાગ- નવમ૦ અ૦ ૨.
ભાગ ૪––૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org