SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ભાષા મસ્યપુરાણમાં હોવાથી પ્રધાનપણે તેમાંથી લીધો દીધું અને પોતે ચાલતે થશે. રસોઈયાને આ છે. ક૫નાં નામ ૧. શ્વેત, ૨, નીલહિત, ૩, વામ- વાતની ખબર ન હોવાને લીધે એણે એ વાપરી દેવ, ૪. રથંતર, ૫. રાવ, ૬. દેવ, ૭. બૃહત, રસોઈ તૈયાર કરીને મૂકી. વસિષ્ઠ સ્નાન સંધ્યાથી ૮. કંદર્પ, ૯. સંઘ, ૧૦, ઈશાન, ૧૧. તમ, ૧૨. પરવારીને આવ્યા એટલે જમવાની તૈયારી થઈ. સારસ્વત, ૧૩. ઉદાન, ૧૪. ગરુડ, ૧૫. કામ, ૧૬. રાણી મદયંતીએ બીજા અન્નની સાથે પેલા માંસનારસિંહ. ૧૭, સમાન, ૧૮. આનેય, ૧૯. સામ, વાળા પદાર્થ પણ પીરસ્યા. વસિષ્ઠ તરત જ ૨૦. માનવ, ૨૧. તપુરુષ, ૨૨. વૈકુંઠ, ૨૩ લક્ષ્મી, નરમાંસ એાળખ્યું અને ગુસ્સે થઈને રાજાને શાપ ૨૪. સાવિત્રી, ૨૫. ધાર, ૨૬, વારાહ (આ ચાલુ આપ્યો કે તું રાક્ષસ થઈશ! અભક્ષ્ય એવું નરમાંસ કલ્પ છે), ૨૭. વૈરાજ, ૨૮. ગૌરી, ૨૮. માહેશ્વર તે કેમ પિરસાવ્યું ? રાજાને આ નરમાંસની વાતની અને ૩૦. પિતૃ એવાં છે. પંદરમો કર્મ કહ્યું તે ખબર નહતી, તેથી એણે પણ વસિષ્ઠને શાપ બ્રહ્મદેવની પૂર્ણિમા અને ત્રીસમે પિતૃકપ તે આપવા હથેલીમાં પાણી લઈ અભિમંત્રિત કર્યું. અમાવાસ્યા સમજવી. કલ્પના આરંભમાં જે અવતાર એટલામાં મદયંતી રાણેએ રાજાને કહ્યું કે આપ હોય તે ઉપરથી ક૫નાં નામ પડ્યાં જાય છે. ચાલુ કુલગુરુને શાપવા તૈયાર થયા એ શું? સાધારણ માંસ હેત તો વસિષ્ઠ કાંઈ કહેત નહિ, પણ કપના આરંભમાં વરાહાવતાર હતો માટે એનું નરમાંસ હેવાથી જ એમણે તમને શાપ્યા માટે નામ વારાહક૯પ છે | મસ્ય૦ અ૦ ૨૮૮. તપાસ કરો. રાજાએ તપાસ કરતાં રસોઈયાઓનું કભાષપાદ સૂર્યવંશી ઈવાકુકુળના સુદાસ રાજાના કપટ ન જણાયું, છતાં નરમાં હતું એ વાત નક્કી પુત્ર મિત્રસહ, વીર્ય સહ અથવા સૌદાસ રાજાનું જ થઈ. રાજાની ખાતરી થઈ કે આ કૃત્ય કોઈ બીજ નામ. એ આ નામે કરી વિશેષ પ્રસિદ્ધ હતો. રાક્ષસનું જોઈએ. પછી એણે ઋષિને શાપવા રાક્ષસન હોવું જોઈએ. પછી એણે ઋષિને આ નામ પડવા સંબંધમાં એમ છે કે એ એક મંત્રિત કરેલું જળ પિતાના પગ ઉપર જ મૂકયું. મંત્રિત કરેલ જળ પોતાના પગ ઉપર. સમય મૃગયા સારુ અરણ્યમાં ગયો હતો. ત્યાં એણે આથી એને પગ કાળે થઈ ગયે અને એનું બે રાક્ષસો જોયા. એમાંના એકને તો એણે માર્યો અકસ્માષપાદ' એવું નામ પડયું. વસિહઠે એને રાક્ષસ પણ બીજાને મારે તે પહેલાં તે નાસી છૂટયો. એ થવાને આપેલે શાપ એ બાર વર્ષ રાક્ષસ થાય પણ પેલા નાસનાર રાક્ષસની પછવાડે ન જતાં અને પછી પાછા રાજા થાય એ હતે. એ પ્રમાણે પિતાના નગરમાં પાછા આવ્યા. અહીં આ નાસી એ પાછો પૂર્વવત રાજા થયે. પરંતુ એ જ્યારે છૂટેલે રાક્ષસ, હું મારું વેર કયારેક પણ લઈશ રાક્ષસ યોનિમાં હતું ત્યારે વિશ્વામિત્રે એના શરીરમાં એમ ધારી, લાગ જ શોધતો હતો. એક સમયે કઈ કિંકર નામના રાક્ષસને પ્રવેશાવી એને હાથે વસિષ્ઠયજ્ઞના કારણસર વસિષ્ઠ ઋષિ રાજાને ત્યાં આવીને ના શક્તિ આદિ સો પુત્ર મરાવ્યા તેમ જ એક ઘણાક દિવસ ત્યાં રહ્યા હતા. તેવામાં એક દિવસ બ્રાહ્મણનું જોડું અરણ્યમાં જતું હતું. તેમાંના પુરુષને વસિષ્ઠ સ્નાનસંધ્યાદિ કર્મ કરવા નદીતીરે ગયા આ માર્યો. તે ઉપરથી એ બ્રાહ્મણની સ્ત્રીએ એને હતા. એ જોઈને આ રાક્ષસ વસિષ્ઠનું રૂપ ધારણ શાપ આપ્યો હતો કે તું મદયંતીને સમાગમ કરીશ કરીને આવ્યો અને રાજાને કહ્યું કે આજે માંસ કે તત્કાળ મરણ પામીશ. | વા૦ ર૦ ઉત્તર૦ સ૦ સહિત ખાવાનું બનાવડાવ. રાજાએ “ભલે એમ ૬૫. • એને અગાડી જતાં પુત્ર થયો તે અસ્મક કહીને રસોઈયાને બોલાવીને આજ્ઞા કરી. રસોઈ નામે પ્રસિદ્ધ છે. (અશ્મક શબ્દ જુઓ.) થતી હતી તેવામાં આ રાક્ષસે ગુપ્ત રીતે કેટલુંક કલ્માષા ભારતવષય નદી / ભાર૦ ભીષ્મ અ૦ માંસ કાઢી લઈ તેને બદલે તેમાં નરમાં ભેળવી ; મસ્થ૦ અ૦ ૧૧૩. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy