________________
કશ્યપ
૧૨૩
કશ્યપ
કશ્યપ (૬) અથર્વણવેદને આચાર્ય જે પરાણિક | ઋષિની પ્રવર વ્યવસ્થા આ પ્રમાણે હતી : નામે પ્રસિદ્ધ છે તે / ભાગ –૭–૪.
આાયણિ, મેષ, કિરીટકાયન, ઉદગ્રજ, માઠર, કશ્યપ (૭) અંશુ નામના સૂર્યના સમાગમમાં
ભોજ, શાલાહલેય, કૌરિષ્ઠ, કન્યક, આસુરાયણ, માગશર મહિનામાં સંચાર કરનાર એક ઋષિ
મંદાકિન્ય, વૈમમય, શ્રુતિ, ભોજપાયન, દેવયાન,
ગોમયાન, અધષ્ઠાય, અભય, કાત્યાયન, શાક્રપાણુ, વિશેષ | ભાગ ૧૨-૧૧-૪૧,
બહિંગ, ગદાયન, ભવનંદિ, મહાચક્રી, દાક્ષાયન, કશ્યપ (૮) સ્વાયંભૂ મવંતરમાંના બ્રહ્મમાનસપુત્ર
ધયાન, કાતિવય, હસ્તિદાન, વાત્સાયન, મરીચિ ઋષિને કઈમની કન્યા કલાને પેટે થયેલા બે
નિકૃતજ, આશ્વાલાયનિન, પ્રાગ્રાયણ, પૌલૌલિ, પુત્રમાં જયેષ્ઠ. એ સ્વરચિષ મવંતરમાં સપ્ત
આશ્વવાતાયન, કોરક, સ્થાકાર, અગ્નિશર્માયણ, ઋષિ હતા.
મેષજ, કંકરસેપ, બલ્સ, પ્રાચેય, જ્ઞાનસંય, આમ્રા, કશ્યપ (૮) વૈવસ્વત મનંતરમાંના બ્રહ્મપુત્ર મરિચિ. પ્રાસેવ્ય, શ્યામોદર, વૈવશપ, ઉદ્વલાયન, કાષ્ઠાતારિણ
ઋષિને પુત્ર છે. એને પ્રાચેતસ દક્ષે પિતાની ૬૦ મારીચ, આજિહાયન, હાસ્તિક, વૈકય, કશ્યપેય, કન્યામાંથી તેર કન્યા પ્રજાવૃદ્ધિ કરવા આપી હતી. સાસિસ, હારિતાયન, માતંગિન, અને ભગુ. આ એ તેનાં નામ : અદિતિ, દિતિ, દનુ, કાલા, બધા કાશ્યપ, આવત્સાર, નૈધ્રુવ, એ ત્રણ પ્રવરના દનાયુ, સિંહિકા, ક્રોધા, પ્રાધા, ઈલા, વિનતા, હતા. રભ કુળવાળાને કાશ્યપ, આવત્સાર અને કપિલા, મુની અને ક. આમાં કાષ્ઠા, સુરસા, શૈલ્ય તથા શંડિલ કુળનાને કાશ્યપ, આવત્સાર ફોધવશા, તામ્રા છે. કેટલાંક નામોમાં જુદા જુદા અને શાંડિય એવાં ત્રણ પ્રવરો હોય છે. / મન્સ ગ્રંથમાં ફેરફાર પડે છે. પણ તેની સંખ્યામાં અ૦ ૧૪૪. તફાવત પડતા નથી. આ તેરેની સંતતિ, તેમનાં સંપાતિ, નભ, પિમ્પલ્ય, જલંધર, ભુજાતપુર, નામે જુદાં જુદાં આપ્યાં છે ત્યાં આપી છે તે
પૂર્ય, કર્દમ, ગભિમુખ, હિરણ્યબાહુ, કેરાત, જોવી. ભારતમાં આ તેરમાં “વિશ્રાનું નામ છે.
કાશ્યપ, ગભિલ, કુલહ, વૃષકંઠ, મંગળુ, ઉત્તર તેમ જ પ્રાચેતસ દક્ષે ધર્મઋષિને આપેલી દસ
નિદાઘ, મસુણ, ભસ્ય મહાત, શાંડિલ્ય, દાનવ, કન્યાની ગણતરીમાં પણ વિશ્વાનું નામ છે. એટલે
દેવાતિ, પંપલ્ય, અને દિલ્સ એ બધા ડિલઉપર જણાવેલી તેરમાં એ ગણાઈ નહિ.
વંશમાલિકાના હાઈને તેમનાં કાશ્યપ, આવત્સાર એના કુળમાં એ પોતે અને એના બે પુત્ર અસિત; કાશ્યપ, આવત્સાર, દેવલ અથવા કાશ્યપ, અવત્સાર અને અસિત મળીને ત્રણ મંત્રદ્રષ્ટા થયા અસિત, દેવલ, એવાં ત્રણ પ્રવર હોય છે. અનછે. અવત્સારને નિધ્રુવ અને રંભ એવા બે, અને સૂય, નાકુરય, સ્નાતપ, રાજવર્તપ, શિશિર, ઉદ્વહિ, અસિતને શંડિલ નામે એક પુત્ર હતા. નિધુવની સૈરંદ્ધિ, રોપસેવક, યામુનિ, કાળુ, પિંગાક્ષિ, સંતતિને નૈધ્રુવ, રેબનીને રેમ્પ, અને શંડિલનીને સંજાલંબિ, દિવાવષ્ટાશ્વ, આ ઋષિઓ દ્વયામુષ્યાયણ શાંડિલ્ય કહ્યા છે. અત્યારની સ્ત્રીનું નામ મળતું છે. એમને કાશ્યપ, વત્સાર અને વાસિષ્ઠ એવાં નથી. પરંતુ અસિતની સ્ત્રીનું નામ એકપણું હતું. ત્રણ પ્રવર હેય છે. | મત્સ્ય અ૦ ૧૯૮ નિત્ય ઋષિ અને દેવલ એ શંડિલ્યના પ્રખ્યાત કશ્યપ ઋષિ મરીચિ ઋષિના પુત્ર હોવાથી વંશજ હતા. એ બને મંત્રદ્રષ્ટા હતા, એવું મસ્ય- તેમને કોઈ કોઈ ઠેકાણે મારીચ પણ કહ્યા છે. પુરાણમાંથી નીકળે છે. | લિંગ અ ૬૩ એમનું વળી અરિષ્ટનેમિ એવું એ નામ મળી આવે
કશ્યપની મુખ્ય નિધ્રુવ, રંભ અને શાંડિલ એમ છે. દર વર્ષે માગશર મહિનામાં સૂર્યના સમાત્રણ વંશમાલિક જણાય છે. તેમાંની પહેલીમાં ગમમાં એઓ સંચાર કરે છે. / ૪ સહ શબ્દ જુઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org