SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ છે . આ નિયમ પ્રમાણે સાધિત ક્રિયાપદમાં બે ૨૬. વિભકિત કે વચનને પ્રત્યય લગાડતા કે સમાસ બનાવતાં દીર્ધ સ્વર સાથે ન આવે, આ નિયમનું પાલન શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી, ઉદા. નદી-નદીઓ, મોટે ભાગે બરાબર થયું છે. “જીવવું-જિવાવું નદીમાં છે. સ્ત્રીઓ, સ્ત્રીને ઈ. ખૂબ-ખૂબીઓ. બારીબારણાં. જિવાડવું વગેરે છતાં દીપવું-દીપાવવું પૂજવું છે, કરીએ, છીએ, ખાઈ એ, ઘોઈ એ, સઈએ, હાઈ એ, પૂજાવું-પૂજાવવું જેવી ભૂલ પણ મળે છે, જે મારીએ એવાં ક્રિયાપદનાં રૂપ બતાવ્યા પ્રમાણે લખવાં. અસાવધપણું લાગે છે. તત્સમતાની દલીલ એઓ પણ થયેલું, ગયેલું, સચવાયેલું એવાં રૂપ દર્શાવ્યા માટે નકામી છે; કેમકે “જીવવુંની સાથે એ મુજબ લખવાં. બેઉની સમાન સ્થિતિ જ છે. આ ત્રણ નિયમ “ઈ+ સ્વર” વિશે મુખ્યત્વે ઉદાહરણમાં “નીકળ” ઉપરથી નિકાલ” બતાવ્યું છે. માત્ર ૨૭ માં દ્વિતીય ભૂતકૃદંતો વિશે લખ્યું છે એ વાજબી નથી. એક ગુજરાતી શુદ્ધ શબ્દ છે એ માત્ર લધુપ્રયત્ન થકાર પૂરત એકદેશ જ છે, બીજે સ્વતંત્ર હિંદી તત્સમ છે. આવી ઝીણી આપે છે. આ આખો પ્રશ્ન યકારના લઘુપ્રયત્ન ઉચ્ચાર વાતો સમઝવી અનિવાર્ય છે. સાથે સંબંધ ધરાવે છે. ૨૫ માં નિયમમાં આપેલા ધ”માંનું સૂચન નિયમની સ્પષ્ટતા માટે છે, શબ્દમાંએ લધુપ્રયત્ન કાર ઉચ્ચરિત થાય છે અને જ્યારે “અપવાદ ૧” એ રીતે અપવાદ નથી, એ ભાર અંત્ય કૃતિ (syllable) ઉપર હોવાને કારણે ૨૧ મા નિયમથી પ્રાપ્ત દશા સામે સૂચન માત્ર છે, પૂર્વ કૃતિ(syllable)માંની 'ઈ'હસ્વ જ ઉચ્ચજે ૨૪મા નિયમથી “જોડણી કાયમ ન” રાખવાની રિત થાય છે. અને અત્યંત સ્વાભાવિક રીતે આ, વાતમાં એકરૂપ થઈ જાય છે; નિયમથી, કાયમને માટે ગુજરાતી ભાષામાં સ્થાપિત અનુનાસિક “ઈ”_” વાળા ધાતુઓનાં થઈ જાય છે. “પી (=ચેપ)” અપવાદમાં સાધિત રૂપમાં ફેરફાર ન કરે એ કેવું વિસં- અપાયા છે તે ખાસ મહત્ત્વનો નથી. આપણે વ્યવગત છે ! હારપૂરતો “પી” સ્વીકારિયે અને “પિયળ–પીયળ” “અપવાદ ૨ જે” માત્ર વ્યવહાર છે.' માંથી પિયળને કાયમ માટે સ્વીકારી લઈએ. જેવા કે “ઈયળ'. પણ મહત્વને અપવાદ તો ૨૬ મે ઉછીના “કબૂલ’ના ‘કબૂલવું પરથી “કબુલાવું નિયમ છે. સ્વ. નવલરામ પંડ્યાએ સ્વરથી શરૂ થતો કબુલાવવું' કેશમાં સ્વીકારાય અને “ખરીદના પ્રત્યય લાગતાં અંત્ય “ઈને હસ્વ કરવાનો નિયમ ખરીદવું” પરથી ખરીદાવું-ખરીદાવવું રખાય, ઉચ્ચારની સ્વાભાવિકતાને કારણે સ્વીકારેલો. “નદીઓ આ કે વિસંવાદ! કઈ ઉચ્ચારતું નથી, એ “દિયો” ઉચારાય છે. [ઇ-ઉ વિશે કેટલીક પ્રકીર્ણતા] (સરખા હિંદી નહિ .) છતાં સરલતા ખાતર આ ૨૫. શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતા હોય તે તે અપવાદ સ્વીકારવામાં આવ્યો છે.' ઈ ને હસ્વ કરી સ્વરની પહેલાં ય ઉમેરીને લખવું. ર૭ તરીકે નોંધાયેલો નિયમ પણ અપવાદ ઉદાદરિ, કડિયે, ઘેતિયું, માળિયું, કાઠિયાવાડ, પિચર, મહિયર, દિયર. સëયર, પિયુ. જ છે, પણ એ અપવાદ તદ્દન વિચિત્ર જાતને અપવાદ-પી; તથા જાઓ પછીને નિયમ. છે. ૨૬ મા નિયમમાં તે “એ” પ્રત્યય છે અને એ વિકપ–પિયળ–પીયળ. ૧, આની ખરી કસેટી તો ત્રણ તિવાળા દીર્ધ ઈકોરાંત ૧. “અપવાદ ૨ ” પ્રમાણે ઘાતુ ઉપરથી બનતાં શબ્દાને ” પ્રત્યય લાગે છે ત્યારે સમઝાય છે. દા. ત. કદંતિમાં જોડણીમાં ઈ-ઊ દીધું હોય તેમાં ફેરફાર ન કરવાનું “ચાપડી' શબ્દ લે. “ચૂંપડીએ=ઍપડિયે.” મૂળ “પડી’ સૂચન છે એ અસ્વાભાવિક છે. કૃદંત-પ્રત્યયમાં સ્વર પર શબ્દમાં “પમાં અકાર શાંત છે, “એ” પ્રત્યય લાગતાં એ ભાર હોય તો એ પર્વશ્રતિમાંના “ઈ-ઊ'ની હૂવતા જ માગી પર્ણપ્રયત્ન બને છે એટલે કે “ડી” પર ભાર ખસી “પ” છે. મુકયો મૂકેલું જેમ; “મુકયો મૂકેલું'માં “ઊ' અને 'માં વહેંચાઈ જાય છે. આ ક્રિયા વ્યંજનાદિ પ્રચયમાં દીર્ઘ રહી શકતા જ નથી. નથી થતી એ સમઝવા જેવું છે, જેમકે “ચંપડીમાં ચોપડીમાં, સ્વરભાર જેવા ભાષાના નિયામક તત્ત્વના અભ્યાસને આમાં “પ'માંને અકાર શાંત જ છે. આવી ઝીણી વાત અભાવે જોડણીમાં કેટલીક અસ્વાભાવિકતા પેસી ગઈ છે સમઝવાના પ્રયત્ન થાય તે જ જોડણીના નિયમ સ્વાભાવિક એ એવા પ્રસંગેથી વધુ સારી રીતે સમઝાશે. બની રહે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy