________________ ન આગમ સાહિત્ય : એક ઝલક 33 (1) ચતુશરણ (6) સંસ્મારક (2) આતુર પ્રત્યાખ્યાન (7) ગચ્છાચાર (3) મહા પ્રત્યાખ્યાન (8) ગણિવિદ્યા (4) ભક્ત પરીક્ષા (9) દેવેન્દ્રસવ (5) તંદુલ વૈચારિકા (10) મરણ સમાધિ (6) બે ચૂલિકાસૂત્રો: આ બંને આગમ દરેક આગમના અંગભૂત છે. નંદી સૂત્ર દરેક આગમની વ્યાખ્યાના આરંભે મંગલરૂપ છે; અને અનુયોગદ્વારસૂત્ર આગમોની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સૂત્રોના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમોનું સાચું રહસ્ય જાણી શકાતું નથી. (1) નંદી સૂત્ર (2) અનુયોગદ્વાર સૂત્ર આમ કુલ્લે 45 આગમોનું ગાથા પ્રમાણ નીચે મુજબ છે. 11 અંગસૂત્રો 36044 ગાથાઓ 12 ઉપાંગસૂત્રો 6 દસૂત્રો 4 મૂલસૂત્રો 22656 10 પ્રકીર્ણકો 2107 2 ચૂલિકાસૂત્રો 2599 45 98386 આ ઉપરાંત જુદાં-જુદાં મૂલ સૂત્રો ઉપર અનેક ગ્રંથો, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે સ્વરૂપે લખાયા છે. જેની એકંદર ગાથા પ્રમાણ નીચે 2540 મુજબ છે. નિર્યુકિત ભાગ 4918 82678 143847 371838 ચૂર્ણિ 603282