________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 313 પણ સાથે લઈ ગયા હશે.” બ્રહ્માંડપુરાણ અને વાયુપુરાણ તેમજ મત્સ્યપુરાણનું આ વાતને સમર્થન મળે છે: “pવેતસ: પુત્રતં રનની સર્વ વ તો. म्लेच्छ राष्ट्राधिपा: सर्वे ह्युदीची दिशमश्रिताः / / (વિષગુપરાણમાં વિસ્તારથી, જ્યારે ભાગવત પુરાણમાં સંક્ષેપમાં) (પાર્જિટર : ઉપર્યુક્ત ગ્રંથ, પૃ. 108). “પ્રચેતાના સો પુત્રો એ બધા જ રાજવીઓ હતા. એ બધા મ્લેચ્છ રાષ્ટ્રના રાજાઓ હતા કે જેઓ ઉત્તર દિશાના પ્રદેશોમાં જઈને સ્થિર થયા હતા.' . કહેવાનો આશય સ્પષ્ટ છે કે ચંદ્રવંશીય (white race) ગૌરાંગ પ્રજા યયાતિ રાજાને પુરાણોમાં કુરુ-પુરુ-અનુ-તુર્વસુ હૃધુ એવા પાંચ પુત્રો કહ્યા છે, પરંતુ ઋગવેદમાં તો એ પાંચને સ્વતંત્ર વંશો કે સમૂહ કહ્યા છે. આ પાંચ વંશધરોમાંથી દૂઘુવંશના કેટલાક લોકો ભારતીય ઉપખંડમાંથી ઉત્તર પશ્ચિમના દેશોમાં ગયા અને ત્યાં રાજ્યાધિકાર સ્થાન સ્થાન પર જમાવ્યો તથા ભારતીય વિદિક ધર્મ-પ્રણાલીનો પ્રસાર-પ્રચાર કર્યો. એડેલુંગ અને જંકબ ગ્રિમે જે કહ્યું છે તેનું સ્વતંત્રરૂપમાં પાર્જિટર સમર્થન કરે છે. આ ચંદ્રવંશીય (વાસ્તવમાં ગૌરાંગ પ્રજાના) ઈલાના પુત્ર એલ પુરવાને કારણે પાર્જિટરે “એલ' સંજ્ઞા પ્રયોજી છે અને ‘અથવા આર્ય એવી વૈકલ્પિક સંજ્ઞા આખે રાખી છે. પુરાણોમાં ‘ચંદ્રવંશ' સંજ્ઞા હકીકતે ગૌરાંગ પ્રજા (white race) ને માટે વપરાઈ છે, જે પારિભાષિક રીતે ‘કોકેસોઈડ' (હિમાલયની પશ્ચિમ એશિયામાં કાસ્પિયન સમુદ્ર સુધી પથરાયેલી) પ્રજા છે. આ પ્રજાની ખરેખર સંજ્ઞા કઈ હોવી જોઈએ એ બતાવ્યા પહેલાં શ્રી પાર્જિટરે જણાવ્યું છે, "The north-west frontier never had any ancient sacred memories, and was never regarded with reverence. All ancient Indian belief and veneration were directed to the mid-Himalayan region, the only original sacred outside land; and it was neither that rishis and kings turned their steps in devotion never the north-west. The list of reverse in Rigbeda 10-75 is in regular order from the last to the north west-not the order of entrance from the north-west but the reverse.. Tradition or myth thus directly indicates that the Ailas