________________ 249 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અમદલાનો પ્રશ્ન (ગાથા). सुगरवन्न वि-माणी किं जोडन्ति विवेगिणो? / नेउरं सोहए कत्थ? किं करेइ पिपासिउं? // 11 // કીર્તિ સુખરાબ હોવા છતાં જેઓ અભિમાન-રહિત છે તેવા વિવેકી પુણો શું જોડે છે? નૂપુર ક્યાં શોભે? તરસ્યાને શું કરીએ ? માધવનો ઉત્તર 1 પાણિ-હાથ 2. પાઈ-પાથ-પગ 3. (તરસ્યાને) પાણી પાય. (સંપતવિજ્યજી પ્રથમ ચરાગમાં મુશ્મિ નિમMI પાઠ આપી ‘મોટાઈમાં ડૂબતા અથવા મોટાઈ પામતા” અર્થ કરે છે. પિપાસ૩ ને સ્થાને એમનો 116 विवासिउ.) કામકુંદલાને પ્રશ્ન पढमक्खर विण सवि कहि मीठउ, मज्झक्खर विण मनि ऊं बी अनीठउ। अंतक्खर विण वायस जाणूं, न मोकलिउ ते सही रीसाणुं // 12 // (ત્રણ અક્ષરનો શબ્દ છે તેમાં) પ્રથમ અક્ષર વગર સહુ કહે છે “મીઠું !" વચલા અક્ષર વગર મને અનિટ ગાયું છે તે. અંત્યક્ષર વગર ‘કાગડો' અર્થ થાય. તે ન મોકલ્યો તો રિસામણું નક્કી. માધવનો ઉત્તર કાગલ (ગલ-ગળું, કાલ-કાળ, મૃત્યુ. કાગ-કાગડો) કમjલા પ્રશ્ન पढमक्खर विण जग उद्धारइ, मज्झक्खर विण जग संहारइ। अंतक्खर विण सघलइ मीठउ, इसिउ असंभम नयणे दीठउ॥१३॥ પહેલા અક્ષર વગર જગતનો ઉદ્ધાર કરે છે તે. વચલા અક્ષર વગર જગતનો સંહાર કરે છે તે. છેલ્લા અક્ષર વગર જે સઘળે મીઠું-વહાલું ગણાય છે તે. એ આશ્ચર્યકારક પદાર્થ મેં આંખમાં જોયો. માધવનો ઉત્તર કાજલ (જલ-પાણી. કાલ-કાળ, મૃત્યુ, કાજ-કામ. (કામ કર્યું તો કામાગ ક એવી કહેવત છે.)