________________ 247 મહોત્સવ સ્મૃતિ ગ્રંથ કામકુંદલાનો પ્રશ્ન पर्वत-शिखरि एक रथ जाइ, खांडेत्री बइसइ भुई ठाई। अति ऊछक चालइ करि बाउ, एक पग नवि आघउ थाइ॥६॥ पर्वताग्रे रथे जाते भूमौ तिष्ठति सारथि : चलति वायुवेगेन, पादमेकं न गच्छति // (આનંદધરમાં રથો યાતિ પાઠ છે.) પર્વતની ટોચ ઉપર રથ જાય છે. સારથિ રથચાલક જમીન પર બેઠો જતો નથી. માધવનો ઉત્તર કુંભારનો ચાકડો-ગુલાલ ચક. તેની ટોચે પૈડું ગોઠવાય. કુંભાર-પડું ફેરવનારો-જમીન પર જ બેસે. માટીનાં વાસણ ઘડવાને માટે તે કુંભાર પૈડાને પોતાની લાકડીથી ઝડપી ગતિ આપે ને પૈડું ઝડપથી ફરતું રહે, પણ તેનું સ્થાન તેનું તે જ રહે) કામકુંદલાનો પ્રશ્ન 2. તારે નિર્વિર: ના II:* જર્નાવતિ-વિવર્જિતા: | सुभटास्सत्वहीनाश्च, तस्याहं कुल-बालिका // 7 // જેને બારણે નિર્વિશ (વિશેષતા વગરના એક સરખા) અથવા નિર્વિષ (વિષ વગરના, હાનિ પહોંચાડી ન શકે એવા) ચિત્કાર વગરના હાથીઓ છે અને યોદ્ધાઓ સાવ પાણી વગરના (રણભૂમિને માટે નાલાયક) છે તેના કુળની હું બાલિકા છે. માધવનો ઉત્તર સલાટના કુટુંબની સ્ત્રી (સલાટને બારણે પથ્થરમાંથી કંડારેલા હાથીઓ અને સૈનિકો ઘડાતા હોય. તે શ્રેણીબદ્ધ ન હોય.) 'ના. સી. માં 3,8,9 ની સમસ્યા નથી. યુનિટી સંપવિ એ આપલા ઉલ : (3) ઘરના બારામાં કરેલા પથ્થરના હાથી અથવા ભીંતમાં ચીતરેલા હાથીઓ અને યોદ્ધાઓ ચિતારાની શી () દેવદારનું કૃત્રિમ ઝાડ (9) બાળકને પહેરવાનું ઝભલું. વળી નં. ૮માં ‘દેવનાગ’ના અર્થ ભવનપતિ દેવ, નાગકુમાર દેવ, એવા કરીએ તો તેના મંદિરના પૂજારીના કુટુંબની સ્ત્રી અવા થાય.