________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 233 પ્રાદેશિકતાના ધોરણે નહીં, કેવળ સાંપ્રદાયિક મૂલ્યોને આધારે નહીં પણ તેમના સર્જનમાં રહેલા સાહિત્યિક તત્ત્વને આધારે સંસ્કૃત સાહિત્ય જગતમાં હેમચંદ્રાચાર્યનું સ્થાન નિશ્ચિત પ્રથમ સ્થાને છે અને તેઓ તેમની અમર કૃતિઓની યશોજ્જવલ કીર્તિથી ભાવચંદ્ર દિવાકરી આ સૃષ્ટિ પર પ્રકાશિત રહેનાર છે. પાદટીપ સંદર્ભ: (1) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત સંપાદક : મુનિ પુણ્યવિજયજી મહારાજ પ્રકાશક : શ્રી આત્માનંદ જૈન સભા - ભાવનગર. (2) હેમ સમીક્ષા લેખક : મધુસૂદન ચીમનલાલ મોદી પ્રકાશક ; શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ-મુંબઈ. (3) હેમચંદ્રાચાર્ય લેખક : જયભિખ્ખ પ્રકાશક : શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા - પાટણ (4) હેમચંદ્રાચાર્ય લેખક : ધૂમકેતુ પ્રકાશક : શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ-મુંબઈ (5) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય લેખક : રમણલાલ સી. શાહ પ્રકાશક : પરિચય ટ્રસ્ટ - મુંબઈ (6) હૈમ સ્મૃતિ સંપાદક પ્રકાશક : કુમારપાળ દેસાઈ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ, અમદાવાદ. * * *