SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 215 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સામાંથી મુક્ત થવા બુદ્ધિને કામે લગાડે એમાંથી ધૂર્તકથા, ચોથા, કામકથા વગેરે જન્મ. મંત્રી રાજાને અને રાજ્યને આપત્તિમાંથી રક્ષવા, કોઈ કૂટ પ્રશ્નનો ઉકેલ લાવી સાચો ન્યાય કરવા, બુદ્ધિ કરે એમાંથી મંત્રી-ચાતુર્યનાં સ્થાનકો જન્મ. આમ, ચાતુર્યનાં કથાનકો અને તેની રોચકતા ને રંજકતા એ જ મુખ્ય ક નોંધપાત્ર નથી, ઉપદેશપદ' માં જે ચાતુર્યકથાઓ છે. તમાં તે પ્રકારના ચાતુર્યમાં કયા પ્રકારની બદિ ભાગ ભજવે છે, તે દર્શાવ્યું છે. તે આ કથાનકોની વિશેષતા છે. બુદ્ધિના પાગ પ્રકાર હોય છે એ આપણે જાણીએ છીએ અને સામાન્ય બુદ્ધિ' (કૌમનસેન્સ) એવો પ્રયોગ કરીએ છીએ એ જ સૂચવે છે કે આપણે સામાન્ય બુદ્ધિ અને અસામાન્ય બુદ્ધિ એવા બે ભેદ પ્રમાગીએ છીએ. એ સાથે જ તરત બુદ્ધિ - પ્રેઝન્સ ઑફ માઇન્ડ - પણ કોઈ જુદી શક્તિ છે. અત્યંત બુદ્ધિશાળી ને કોઈપણ 2 પ્રશ્નનું નિરાકના કરી શકનારે તરત સામાન્ય એવા પ્રશ્નનું નિરાકરણ નથી કરી શકતા કે ચાતુર્યથી બોલીને છટકી જનારો કે વાક્યો બોલીને ભલભલાને બાંધનાર કે આંકનારો વિચારપૂર્વક કરવાના નિર્ણયમાં પાવરધો ન હોય એવું પણ બને છે. ન્યૂટન જેવા મહાવંજ્ઞાનિક નથી સમજી શકતો કે મારા કાણામાંથી માટી બિલાડી જઈ શકશે, સાથે જ એ કાણાંમાંથી નાની તે જઇ શકશે; પણ સુથાર સમજી શકે છે. તેમ છતાં સુથાર પાત એવી ઘણી બાબતો નથી સમજાતો જે કેવળ ન્યૂટન જ સમજી શકે. નાયના, વર્તનના, બુદ્ધિની સાથે સંકળાયેલા છે ભેદ છે, તે ઉપદેશપદ'ના પ્રકારનાં કથાનકોમાં અને અને સચોટ રીતે દર્શાવવામાં આવ્યા છે. 'ઉપદેશપદ'નું સંકલન-આયોજન આગળ દર્શાવ્યું છે તે પ્રમાણે મનુષ્યભવની દુર્લભતા સદષ્ટાંત સમજાવી બુદિના ચાર પ્રકારો સમજાવવાનું છે. આ હેતુ સિદ્ધ કરવાનું માધ્યમ અહીં દષ્ટાંતરૂપ થાનકો છે ને પરિણામે બુદ્ધિના ચાર પ્રકારોને લગતાં ર૯ +18+1+283 કથાનકો સંકળાયાં છે, જે ૧૧મી સદીમાં સંપાદિત થયેલી સોમદેવની કથાસરિત્સાગર'ની રચના પહેલાનાં છે. નિર્યુક્તિ અને ચૂર્ણાનાં કથાનકો સહજે ચોથી છઠ્ઠી સદી સુધી પાછળ લઈ જઈ શકાય. આ રીતે ઓછામાં ઓછું ચોથી-પાંચમી સદીથી શરુ કરીને તે છેક દશમી સદી સુધીના સાતસો-આઠસો વર્ષના ગાળામાં જે કથાનકો છે, તે આ પ્રકારની પ્રાકૃત કથાસંપાદનની કૃતિઓમાં અને અગીયારમી
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy