SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ 1 કાળ ધ વાસના તાર આળ્યેા. આ સમાચારે મુનિજીના હૃદય પર ઊ અસર કરી. તેઓએ ખબર સાંભળી ઊડા નિસાસ નાખ્યું ‘અરેરે ! ચારિત્રને ભ`ડાર અને સમાજની એક તેજ્રમૂર્તિ ચાલી ગઇ!' રીવાજ મુજબ સહુએ દેવવંદન કર્યું. ગામમાં પાખી પળાવી. ખૂબ ધર્મક્રિયા થઈ. થાડા દિવસેા વીત્યા, ત્યાં એક દિવસ મુનિજીને સાધારણ તાવ ચઢી આવ્યેા. ત્રણ દિવસ સુધી તાવ ઉતર્યાં જ નહુ. તેઓ કાળનાં પગલાં પરખી ગયા. તેમણે શ ન્તસ્વરે સુચના આપી હવે વખત પૂરા થયા છે. હું આમાંથી ઊભા નહિ થાઉં!' શ્રી ન્યાયવિજયજી સેવામાં ઊભા હતા. તેમણે કહ્યુ આપશ્રીને કંઈ પણ નહિ થાય !' પણ મુનિજી કંઇ આશ્વાસન સમેટવાની ચિ'તામાં હતા. તેમણે પેાતાના જોઈ હસીને કહ્યું ઃ ૮ ભાઈ ! એમાં તું ન સમજે!' આ પછી તેમણે શ્રી મેાનજી હેમચંદ નામના આગેવાન આ મારા ત્રણ ખાળશિષ્યાને મારા ઉંમર નાની છે માટે ખાસ ફીકર શ્રાવકને એકાવી કહ્યું : ‘જો ! ગુરુ પાસે પહોંચાડી દેજે ! રાખજે !’ નહાતા માગતા. જીવનકાર્ય આ ખાળમુનિ સામે શ્રાવકને મહારાજજીની એને સમજતાં બહુ વિલંબ ન ગઇ. અને શિષ્યે। હજી માંદા જ સજ્જનને તેડું મે કહ્યુ', સીવીલ 6 આવ્યા, પણ મુનિજીએ પ્રથમ દાક્તરે પડેલાં આપને તપાસ કરવાની જરુર છે,' એમ આગ્રહ કર્યો છતાં એમણે કહ્યું : મને દવાની જરુર નથી. તમે એ ખાળકોની ચિંતા કરો !’ આ વાર્તા ન સમજાણી. પણ લાગ્યું. માંદગી એકદમ વધી હતા. કચ્છ-ભૂજથી સીવીલસર્જન ડૉ. દુલેરાય એકદમ શિષ્યેના ઉપચાર માટે રહ્યું. Jain Education International દાક્તરે બન્ને શિષ્યેને તપાસ્યા, અને ચિંતા જેવું નથી તેમ કડી દવા આપી. પણ તેણે મુનિજી માટે ખાસ ભાર મૂકી દેવાન્ત્ ૧૦ ww For Personal & Private Use Only ગ www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy