________________
૧ : સ્થાપના અને શરૂઆત
(૭)
શ્રી ચુનીલાલ વીરચંદ (૮) શ્રી મેાહનલાલ દલીચ'નૢ દેસાઈ (૯) શ્રી મૂલચંદૅ હીરજીભાઈ
શ્રી મૂલચંદ હીરજીભાઈને આ કમિટીના મંત્રી નીમવામાં આવ્યા હતા. ઉપરાંત, શેઠ દેવકરણ મૂલજી તથા શેઠ નગીનભાઈ મધુભાઈની ખજાનચી તરીકે વરણી કરવામાં આવી હતી.
નવપદ જેવા શુકનવંતા નવ સભ્યો અને એ ખજાનચીએ મળીને અગિયાર ગણુધરના અંકની યાદ આપતા અગિયાર આગેવાનાએ સમાજના સહકાર મેળવીને પેાતાના કાના આરલ કર્યાં.
૧૭
આ રીતે વિદ્યાલયની સ્થાપનાનું મગલ કાર્ય પૂરુ' થયું; અને સંસ્થાને કાર્યાન્વિત ફરવાનું મહાન જવાખદારીવાળુ કાર્ય શરૂ થયું.
[ ૬ ] કાર્યની શરૂઆત
કવ્યના સાદ આગળ આરામ કેવા ? સામે જ કબ્યની મૂર્તિ સમા સદા જાગ્રત ગુરુમહારાજ બિરાજતા હતા: ન સ્વયં પ્રમાદ કરવા, ન ખીજાએને પ્રમાદમાં પડવા દેવા એ એમના સ્વભાવ હતા.
વિદ્યાલયના કાર્ય કરો તરત જ કામે લાગી ગયા. પહેલા નિણૅય તે સ્થાનના કરવાના હતા. શરૂઆતમાં તે સૌને લાગ્યું કે પૂના એ મુંબઈ પ્રાંતનું કાશી જેવુ' વિદ્યાધામ છે, ત્યાંનુ જીવન પણ પ્રમાણમાં સસ્તું છે, ત્યાંની રહેણીકરણીમાં નમૂનેદાર સાદાઈ ભરેલી છે અને ત્યાંનાં હવા-પાણી વિદ્યાથી એને માફક આવી જાય એવા છે, એટલે ત્યાં જ વિદ્યાલય શરૂ કરવું. આ માટે પૂના જઈ ને કેટલીક તપાસ પણ કરવામાં આવી; અને પૂનાના શેઠ ગગલભાઈ હાથીભાઈ જેવા આગેવાનાએ આ વિચારને વધાવી લઈ ને પૂરો સહકાર આપવાનું પણ કહ્યું.
પણ આ અંગે ઊંડાણથી વિચાર કરતાં મુ`બઈના દીદી આગેવાનેાને લાગ્યુ કે બીજી બધી સગવડા ગમે તેટલી સારી હાય, પણ સ`સ્થાની નિયમિત દેખરેખ રહી શકે એમ ન હેાય તે। સસ્થામાં અવ્યવસ્થા ઊભી થાય અને સસ્થાના વિકાસ અટકી ગયા વગર ન રહે. છેવટે મુંબઈમાં જ સસ્થા શરૂ કરવાના નિર્ણય કરવામાં આવ્યેા.
Jain Education International
કામ ઘણું મેટુ' હતું, જવાબદારી પણ ઘણી મેાટી હતી અને એ માટે પૈસે પણુ ઘણા જોઈએ એમ હતા; ખીજી માજી પહેલા વિશ્વયુદ્ધના એ સમયમાં ઝવેરાત તેમ જ ખીજા મુખ્ય વેપારાની સ્થિતિ બહુ કફ઼ાડી હતી. છતાં કાર્યકરા પાસે ગુરુપ્રેરણા અને સમાજસેવાની ભાવનાનુ' અખૂટ ખળ હતું. પોતાની કે સમાજની શક્તિ-અશક્તિની ઝાઝી વિમાસણમાં અટવાયા વગર તે મન દઈને કામે લાગી ગયા. નિષ્ઠાપૂર્વક કામ કરનારને કુદરત પણ સહાય કર્યાં વગર રહેતી નથી.
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org