________________
પશસહ પાંચમું દ્વાર
Se૫
પ્રથમ સમ્યકત્વ ઉત્પન્ન કરતા જેણે અંતરકરણ કર્યું છે, એ ક્ષપિતકમાં કઈ આત્મા ઉપશમ સમ્યફવથી પડી મિથ્યાત્વે જાય, તેને અંતરકરણને કંઈક અધિક આવલિકાકાળ બાકી રહે ત્યારે છેલ્લી આવલિકામાં જે ગોપુચ્છાકાર-ળરચના થાય છે, તેના છેલ્લા સમયે વત્તતા જઘન્ય પ્રદેશદય હોય છે. તે એક સમયમાત્ર થતો હોવાથી સાદિ અને સાત છે.
તે સિવાયના અન્ય સઘળો પ્રદેશેાદય અજઘન્ય છે. તે તેનાથી બીજે સમયે પ્રવતતે હેવાથી સાદિ અથવા વેદક સમ્યકત્વથી પડતા પણ અજઘન્ય પ્રદેશદય શરૂ થતું હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યને સાંત હોય છે.
તથા દેશવિરતિની ગુણિમાં વર્તમાન કેઈ ગુણિતકમાંશ આત્મા સર્વવિરતિ પ્રાપ્ત કરે એટલે તેને નિામ ગુણશ્રેણિ કરે અને તે કરીને ત્યાં સુધી જાય, યાવત અને ગુણશ્રેણિને શિરભાગ પ્રાપ્ત થાય. તે વખતે ત્યાંથી પડી કઈ મિથ્યાત્વે જાય તેને તે બને ગુણણિના શિરભાગને અનુભવ કરતાં મિથ્યાત્વને ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે. તે માત્ર એક સમય થતું હોવાથી સાદિ સાંત છે.
તે સિવાય અન્ય સઘળો પ્રદેશદય અનુણ છે તે બીજે સમયે થતો હોવાથી સાદિ, અથવા વેદક સભ્યત્વથી પડતા પણ અત્કૃષ્ટ પ્રદેશદય શરૂ થતું હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
પૂર્વોક્ત સુડતાલીસ પ્રકતિઓના અને મિથ્યાત્વમેહનીયના શેષ જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બે વિકલ્પ સાદિ સાંત લાગે છે. તે બનેને વિચાર અતુહૃષ્ટ અને અજઘન્યને વિચાર કરવાના પ્રસંગે કર્યો છે.
તથા બાકીની અધૃદયિ એકસે દશ પ્રકૃતિએના જઘન્ય-અજઘન્ય ઉ&ણ અને. અનુ&ષ્ટ એ સઘળા વિકલ્પ સાદિ અને સાત એમ બે પ્રકારે છે. કારણ કે તે સઘળી પ્રકૃતિ અદયિ છે. ૧૦૬
આ પ્રમાણે સાદિ વિગેરે ભંગની પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વને વિચાર કરવો જોઈએ. તે બે પ્રકારે છે–ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ અને જઘન્ય પ્રદેશેાદય સ્વામિત્વ.
૧ જે સમયે દેશવિરતિ પ્રાપ્ત કરે ત્યારથી અંતd" પયત આત્મા પ્રવર્ધમાન પરિણામવાળા રહે છે. એટલે અંત પર્વત ચડતી ચડતી ગુણણિ કરે છે. હવે તે દેશવિરતિની ગુણિમાં વત સર્વવિરતિ પ્રાપ્ત કરે અને તિિમત્તક ગુણએણિ કરે. સર્વવિરતિ પ્રાપ્ત કરીને પણ અંત દૂત પર્વત અવશ્ય પ્રવાહમાન પરિણામવાનો જ રહે છે અને ચહતી ચડતી ગુણણિ કરે છે, તેને ગુણણિના શિર ભાગને જે સમયે પહેચવાને હેય તે પહેલા પડીને મિધા જાય ત્યાં તે શિર ભાગને અનુભવ કરતા મિસ્થાનને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે.