________________
* પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૬૯
એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ એગના વશથી વગણા ગ્રહણ કરે છે તેમ જ મિથ્યાત્વ અને અનંતાનુબંધિ આદિ અખધ્યમાન સ્વજાતીય પ્રકૃતિના ભાગને પ્રવેશ થાય છે. તે ઉત્કૃષ્ટથી પણ માત્ર બે સમય થતું હોવાથી સાદિ સાંત છે. તે ઉત્કૃષ્ટથી અનુકુષ્ટ જતા અનુત્કૃષ્ટની સાદિ થાય, અથવા બંધવિચછેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડી અનુભ્રષ્ટ ચગસ્થાનકે વર્તતા અg@ષ્ટ પ્રદેશબંધને આરબ કરે ત્યારે તેની સાદિ થાય. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ચિચ સ્થાન અથવા બંધવિચ્છેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓની અપેક્ષાએ અનાદિ અને કુલ-અફવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ થાય છે.
સંજ્વલન કેદને ઉત્કૃષ્ટ ચગાને વર્તમાન સંજ્વલન ચતુષ્કને બંધક, અનુવૃત્તિ બાદર પરાયવર્તિ આત્માને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે કારણ કે ઉત્કૃષ્ટ ચગના વશથી ઘણા દલિકે ગ્રહણ કરે છે અને મિથ્યાત્વાદિ પ્રકૃતિઓના અને પુરૂષદના ભાગમાં પ્રવેશ થાય છે.
તથા માનાદિ ત્રણ પ્રકૃતિના બંધક ઉત્કૃષ્ટ ચાગી તે જ અનિવૃત્તિ બાદર સં૫રાયવર્તિ આત્માને એક અથવા બે સમય સંજવલન માનને સંજ્વલન ધના ભાગને પણ પ્રવેશ થતું હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
તથા દ્વિવિધબંધક ઉત્કૃષ્ટ ગિ તે જ અનિવૃત્તિબારદસંપરાવર્તિ આત્માને એક કે બે સમય સંજવલન માયાને સંલન માનના ભાગને પણ પ્રવેશ થત નહાવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
તથા ઉત્કૃષ્ટ ચોગિ એક પ્રકૃતિને બંધક અનિવૃત્તિ બાદરગંપરાવર્તિ આત્માને એક કે બે સમય સંજ્વલન લેભને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે મેહનીયને સઘળે ભાગ બંધાતી તે પ્રકૃતિરૂપે જ પરિણમે છે. માટે. મહાત્વાદિ તેર પ્રકૃતિનો ભાગ પ્રમત્ત અને અપ્રમત ગુણસ્થાને પણ મળે છે. તેથી આ બે ગુણરથાનક વત્ત આતમાઓને પણ ભય–જુગુપ્સાના ઉત્કૃષ્ટ પ્રદેશના હવામી કહેવા જોઈએ. છતાં અહિં કેમ કહ્યા નથી તે વિચારણીય છે. વળી પથમ કર્મ ગ્રંથ ગા. ૯૨ અને ૯૪ ની ટીકામાં જણાવેલ છે કેઅમધ્યમાન કષાયેનો ભાગ બળ્યમાન કષાયને જ મળે, પરંતુ કષાયેને મળે નહિ માટે આ બને પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અષ્પમાન મિથ્યાત્વને ભાગ મળતો હોવાથી ચોથાથી આઠમા -ગુણસ્થાનક સુધીના જેવો છે.
તેથી પંચમ કર્મપ્રથાનિા મતે અબધ્યમાન કવાયનાં દલિ શેષ ધ્યાન કષાને જ મળે છે પરંતુ બધ્યમાન કાર્યોને મળતા નથી અને પંચમહાદિના મતે અળધ્યમાન મિથ્યાત્વની જેમ અમધ્યમાન કથાનું દલિક પણ બધ્યમાન કપાય તથા નેકષાય એમ બન્નેને મળે છે. એમ સમજાય છે. પરંતુ જો એમ હોય તો હાસ્યાદિ બે યુગલમાં યથાસંભવ છઠ્ઠા આદિ ગુણરથાને મધ્યમના આઠ કવાને ભાગ મળી શકે તેથી તે ગુણસ્થાનકર્તા છ જ આ ચારે પ્રકૃતિના સ્વામી કહેવા જોઈએ. -છતા તેમ ન કહેતા અવિરતિ સદષ્ટિ જ સ્વામી કેમ કશા ? તે વિચારય છે.