________________
६४४
પંચસંગ્રહ-પાંચમું હાર તથા દેવના બંધને અગ્ય નરકત્રિક, દેવત્રિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિયજાતિ, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ અને ક્રિયદ્ધિક એ ચૌદ પ્રકૃતિઓને તથા તિયા ચાયુ અને મનુષ્યાયુને તસ્ત્રાગ્ય વિશુદ્ધ અને સંક્ષિણ પરિણામવાળા મનુષ્ય અને તિય જઘન્ય રસબંધના સ્વામિ છે.
તેમાં નરકત્રિકને દશ હજાર વર્ષ પ્રમાણ નારકાયુને બાંધતા 'તસ્ત્રાગ્ય વિશુદ્ધ મનુષ્ય તિયો જઘન્ય રસબંધ કરે છે. કારણ કે અતિવિશુદ્ધ પરિણામવાળાને ન કપ્રાગ્ય બંધનો સંભવ જ નથી.
શેષ ત્રણ આયુની પિતપોતાની જઘન્ય સ્થિતિ બાંધતા તસ્ત્રાયોગ્ય સક્લિષ્ટ પરિ ણામી જઘન્ય રસબંધ કરે છે. અતિસંલિષ્ટ પરિણામે તેના બંધને અસંભવ છે.
ક્રિયદ્ધિકને નરકગતિ એગ્ય વિશકોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા અતિસંકિલષ્ટ પરિણામના ચગે જઘન્ય રસબધ કરે છે.
દેવદ્ધિકને દશકેડીકેડી પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા તત્માયોગ્ય સંકિલષ્ટ પરિણામે જઘન્ય રસબંધ કરે છે. તેના બાંધનારાઓમાં આવા આત્માઓ જ અતિક્ષિણ પરિણામી છે.
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ, સૂકમ, અપર્યાપ્ત અને સાધારણ એ છ પ્રકૃતિઓને તપ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામી આત્મા જઘન્ય રસબંધ કરે છે. વધારે વિશુદ્ધિવાળાને તે પ્રકૃતિઓના બંધને અસંભવ છે.
આ સોળે પ્રકૃતિઓને દેવે અને નારકીઓ ભવસ્વભાવે જ બાંધતા નથી. માટે મનુષ્ય અને તિર્યંચનું ગ્રહણ કર્યું છે. જો કે મનુષ્ય અને તિયચનું આયુ દેવ અને નારકીઓ બાંધે છે, પરંતુ તેના મધ્યમાયુને બંધ કરે છે, જઘન્યાયુને નહિ. ૭૦
ओरालियतिरियदुगे नीउज्जोयाण तमतमा छण्हं । मिच्छ-नरयाणभिमुहो सम्मद्दिष्टि उ नित्थस्स ॥७॥ औदारिकतिर्यद्विकयोनींचैरुद्योतयोस्तमस्तमाः पण्णाम् । मिथ्यात्वनरकयोरभिमुखः सम्यग्दृष्टिस्तु तीर्थस्य ॥७१॥
અર્થ-દારિકહિક તિકિક, નીચગોત્ર અને ઉદ્યોતનામકર્મ એ છ પ્રકૃતિએનો સાતમી નરક પૃથ્વીના નારકીઓ જઘન્ય રસબંધ કરે છે. તથા મિથ્યાત્વ અને નરકને સન્મુખ થયેલ સમ્યગૃષ્ટિ તીર્થકર નામકર્મને જઘન્ય રસબંધ કરે છે.
૧ નક પ્રોગ્ય બધ કરતા જો કે વિષ્ટ પરિણામ હોય છે પરંતુ દશ હજાર વર્ષથી વધારે આયુના બાંધનારની અપેક્ષાએ દશ હજાર વર્ષ પ્રમાણ આયુ બાધનાર શુદ્ધ છે તેનાથી વધારે શુદ્ધ પરિણામે નરક પ્રાયોગ્ય બ ધ જ ન થાય માટે તત્કાગ્ય શુદ્ધ એમ કહ્યું છે.