________________
પંચસ ગ્રહ-પાંચમું દ્વાર
૨૪
થતા હૈાવાથી સાદિ અને ખીજે સમયે તે પ્રકૃતિએના અધના વિચ્છેદ થતા હોવાથી તે જઘન્ય ખાધના પણ વિચ્છેદ થશે માટે સાંત, આ પ્રમાણે જઘન્ય સ્થિતિમાં સાત્તુિ અને સાંત એ એ જ ભાગ ઘટે છે. આ પ્રકારના જઘન્ય સ્થિતિખધથી અન્ય સઘળા સ્થિતિમધ અજઘન્ય છે. તે અજઘન્ય સ્થિતિમ”ધ ઉપશાંતમાહ ગુણસ્થાનકે થતા નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યુ નથી તેને અનાદિ કાળથી અજઘન્ય અધ થાય છે. માટે અનાદિ, ભવ્યને કાળાંતરે અજઘન્ય અધના વિચ્છેદ થવાને સભન્ન હોવાથી સાન્ત અને અલભ્યને કોઈપણ કાળે વિચ્છેદ થવાના સભવ હાવાથી અનન્ત.
માહનીયના જઘન્ય સ્થિતિમધ ક્ષેપકને અનિવૃત્તિ ખાદર સપરાય ગુણુસ્થાનકના ચરમસમયે થાય છે. તે એક સમય જ થતા હેાવાથી સાદિ સાન્ત, તે સિવાયના અન્ય સઘળા અજઘન્ય સ્થિતિમધ કહેવાય છે. તે ઉપશમ શ્રેણિમાં સૂમસ પરાયે થતે નથી, ત્યાથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેગ્માએ પ્રાપ્ત કર્યું" નથી તેને અનાદિ, અસભ્યને અનન્ત અને સત્યને સાન્ત છે.
તે કે વેદનીયના એ સમયના અતિ જઘન્ય સ્થિતિમ"ધ ઉપશાંતમહાદ્દેિ ગુણસ્થાનકે થાય છે પુરતુ તે સામ્પરાયિક અંધ નથી. અહિં સામ્પરાયિક ખંધ આશ્રયી સાદ્યાદિ ભાંગાને વિચાર કરવાના આરલ કરેલા છે માટે અહિં તે સામ્પરાયિક “ધનુ ગ્રહણ કર્યુ નથી.
તથા સાતે મૂળ કના અજઘન્ય વર્જીત શેષ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિ"ધ સાદિ સાંત ભાંગે ગણવા. તેનાં જઘન્ય સ્થિતિમધ આશ્રયી સાત્તિ અને સાંત એ એ ભાંગા તે પહેલા વિચારી ગયા છે અને ઉત્કૃષ્ટ સ્થિતિમ"ધ સર્વ સકિલષ્ટ સનિ મિથ્યાષ્ટિને કૈટલેએક કાલ જ હોય ત્યાર પછી તેને જ અનુત્કૃષ્ટ થાય છે. વળી કાળાન્તરે સકિલષ્ટ પરિણામ થાય ત્યારે ઉત્કૃષ્ટ ધ થાય છે. આ પ્રમાણે એ અને વારાફરતી પ્રવર્ત્તતા હૈાવાથી સાદિ સાંત ભાંગે છે.
આચુકમમાં જાન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુભૃષ્ટ એ ચારે સ્થિતિ ધ સાદિ સાંત ભાંગે જાણવા. કારણ કે આયુના "ધ એ ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગની શરૂઆતમાં અંતર્મુહૂત્ત સુધી‘જ થાય છે. માટે જ્યારે જઘન્યાદિ આસુ ખધની શરૂઆત થાય ત્યારે સાહિ અને આયુના બંધ પૂર્ણ થાય ત્યારે સા એ રીતે બેજ્
ભાંગા ઘટે છે. ૫૯
આ પ્રમાણે મૂળ કમ વિષયક સાદિ આદિ ભંગના વિચાર. કાં. હવે ઉત્તર પ્રકૃતિ વિષયક વિચાર કરવા ઇચ્છતા કહે છે—
૧ ઉત્કૃષ્ટ સ્થિતિબધ આતમુ ક્રુત્ત થત થઈ શકે છે. તેનાથી વધારે સમય પર્યંત થઇ શકતા નથી.
"