________________
પંચસ ગ્રહ-પાંચમું દ્વાર
સ્કાર, અલ્પતર કે અવસ્થિત શબ્દવડે અેવા ચૈગ્ય ન હોય તે બંધ અવક્તવ્ય કહે ભૂયસ્કારાદિ શબ્દવડે કહેવા ચાગ્ય હોતા પણ એક સમયનેજ કાળ છે. કારણ તે અધ ભૂયસ્કારાદિ સંજ્ઞાના ચાગ્ય
વાય. મધક થઈને નવા ખધ શરૂ કરે તેજ નથી માટે તે અધ અવક્તવ્ય કહેવાય છે. તેને કે પછીના સમયે વધે ઘટે કે તેના તેજ રહે થાય છે.
પરહ
તથા જ્યારે જેટલી પ્રકૃતિ પૂર્વના સમયે ખાંધી હતી, તેટલીજ પછીના સમયેામા અંધે ત્યારે તે અધ અવસ્થિત કહેવાય. કારણ કે અંધસામાં વૃદ્ધિ હાનિ થઈ નથી, તેટલીજ સખ્યા છે.
હવે મૂળ તથા ઉત્તર પ્રકૃતિઓમાં તે ભૂયસ્કારાદિ કેવી રીતે ઘટે છે, તે તમે સાંભળે–તેમાં પહેલા મૂળ કર્મોંમાં વિચારે છે.
મૂળ ક્રમમાં ચાર અધસ્થાનક છે. તે આ પ્રમાણે-એક છે. સાત, અને આઠ. તેમાં જ્યારે એક સાત વેઢનીયરૂપ ક"પ્રકૃતિ ખાંધે ત્યારે એક અને તે ઉપાત મહાદિ ગુણસ્થાનકે સમજવા. જ્યારે છ ક પ્રકૃતિ ખાધે, ત્યારે છનો અધ, અને તે સૂક્ષ્મ સ`પરાય ગુણુસ્થાનકે સમજવા. સાત કમ ખાંધતા સાતના અધ અને તેમિશ્ર, અપૂવ કરણ અને નિવૃત્તિ બાદરે સમજવા. તથા શેષ મિથ્યાર્દષ્ટિથી આરભી મિશ્ર વર્જિત અપ્રમત્ત સયંત સુધીના ગુણસ્થાનકવાળાને આણુ અધકાળે આઠના અને શ્રેષ કાળે સવા સાતના મધ સમજવા. ૧૨.
ટીકામાં મૂળ કર્મીના જે અધસ્થાનકા કહ્યા તે જ ગાથામાં કહે છે— इगछाइ मूलियाणं बंधट्टाणा हवंति चत्तारि ।
एकषडादीनि मूलानां वन्धस्थानानि भवन्ति चत्वारि । મૂળકમના એક અને છ આદિ ત્રણ કુલ ચાર ખધસ્થાનક છે. ટીકાનુ॰મૂળ કમના એક અને છે આદિત્રણુ, કુલ ચાર મધસ્થાનક છે. તે આએક, છ, સાત અને આઠ આ ચારે અધસ્થાનકો પૂર્વની ગાથામાં કહ્યા છે.
તેમાં ભૂયસ્કાર ત્રણ છે, તે આ પ્રમાણે ઉપશાંતમાહ ગુણસ્થાનકે એક પ્રકૃતિ આંધી, ત્યાંથી પડી, સુક્ષ્મસ‘પરાય ગુણસ્થાનકે છ પ્રકૃતિ માંધતાં જે સમયે છને ખાધ કરે, તે સમયે ભૂયસ્કાર અધ અને શેષ કાળે જ્યાં સુધી તેના તે જ બ`ધ કરે ત્યાં સુધી અવસ્થિત બંધ હોય છે. આ પહેલા ભૂયસ્કાર બંધ કહેવાય. ત્યાંથી પડતા અનિવૃત્તિ બાદર સ'પરાય ગુણુસ્થાનકે માહનીયક્રમ સહિત સાત કેમ પ્રકૃતિ આંધતાં પહેલે સમયે ખીજો ભૂચસ્કાર અધ અને શેષકાળે જ્યાં સુધી તેના તેજ બંધ કરે ત્યાં સુધી અવસ્થિત અંધ હોય છે આ ખીને ભૂયસ્કાર કહેવાય. સાત ખાંધીને પ્રમત્તાદિ ગુણ