________________
પૉંચસ ગ્રહ-પાંચમું દ્વાર
w
તેના અજઘન્ય ભાંગા પર સાદિ અને સાંત એ બે ભાંગા ઘટે છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ અમુક સમયજ થતા હોવાથી તેના પરતા સાદિ અને સાંત એ ખેજ ભાંગા ઘટે છે.
પરવ
તથા તે સાદિ આદિ ભાંગા મૂળ અને ઉત્તર પ્રકૃતિના ભેદે ખમ્બે પ્રકારે જાણવા. આ પ્રકૃતિમ ધાદિ સઘળા ભેદો યથાવસરે સૂત્રકાર પાતેજ વિસ્તારપૂર્વક કહેશે માટે અમે અહિં તેના વિચાર ી નથી. ૧૦-૧૧
મૂળ અને ઉત્તર પ્રકૃતિમાં સભવતા અધના અન્ય પણ ચાર ભેદો છે, તેને હવે બતાવે છે
भूओगारप्पयरग अव्वन्त अवट्टिओ य विनेया । મૂત્યુત્તરવËષળાલિયા તે ફ્લે સુળસુ 10
भूयस्कारोऽल्पतरकोऽवक्तव्योऽवस्थितश्च विज्ञेयाः । मूलोत्तरप्रकृतिबन्धनाश्रिताः तानिमान् शृणुत ॥१२॥
અમૂળ અને ઉત્તર પ્રકૃતિના ખધાશ્રિત ભૂયસ્કાર, અપતર, અવક્તવ્ય. અને અવસ્થિત એ ચાર ભાંગા જાણવા. જેઓના સ્વરૂપને હવે પછી કહેશે તેને તમે સાંભળે.
ટીકાનુ—મૂળ પ્રકૃતિમધ અને ઉત્તર પ્રકૃતિબંધ એ અનેને આશ્રયીને રહેલા એટલે કે એ દરેકમાં ઘટતા અન્ય પણ ચાર ભેદો છે. તે આ પ્રમાણે-ભૂયસ્કાર, અપતર, અવક્તવ્ય, અને અવસ્થિત, હવે તે દરેકનું સ્વરૂપ કહે છે—
જ્યારે થાડી પ્રકૃતિ ખાંધી વધારે પ્રકૃતિ ખાંધે, એટલે કે પહેલા જે મધ થાય છે, તેનાથી એકાદિ પ્રકૃતિના વધારે અધ કરે, જેમ કે—સાત કમ ખાંધી આઢના અધ કરે, તે અધ ભૂયસ્કાર કહેવાય છે.
જ્યારે વધારે પ્રકૃતિ ખાંધી પછી થેાડી આંધે એટલે કે પહેલાં જે અંધાય છે, તેનાથી એકાદિ ચૂન પ્રકૃતિ માંધે, જેમ કે-આઠ કમાઁ આંધી, સાતના મધ કરે, તે મધ અપતર કહેવાય છે.
આ અને અધના એક સમયના કાળ છે. કારણ કે જે સમયે વધે કે ઘટે તેજ સમયે તે અંધ ભૂચસ્કાર કે અલ્પતર કહેવાય. પછીના સમયે તેના તે ખંધ રહે તે તે અવસ્થિત કહેવાય. અને જો કદાચ વધે કે ઘટે તા તે ખધ અન્ય સૂયસ્કાર કે અલ્પતર સજ્ઞાને ચાન્ય થાય છે,
જ્યારે સવ થા અધક થઇને ફરી મધના આરંભ કરે ત્યારે તે બંધ અવક્તવ્ય કહેવાય છે. અવક્તવ્ય એટલે નહિ કહેવા ચૈાગ્ય, એવા અંધ થાય કે જે અંધ ભૂય