________________
પંચસ
પિત. જે શક્તિવડે રસરૂપ આહારને રસ, લેહી, માંસ ચરબી, હાડકાં, મજજા હાડકાની અંદર રહેલ ચીકણે માંસ પદાર્થ) અને વીર્ય એ સાત ધાતુરૂપે પરિમાવે તે શરીરપથપ્તિ. જે શક્તિવડે ધાતુરૂપે પરિણામ પામેલા આહારને ઇન્દ્રિયારૂપે પરિણમાવે તે ઈન્દ્રિયાથપ્ત. જે શક્તિવડે ઉચ્છવાસથ વણામાંથી દલિકે ગ્રહણ કરી ઉછુવાસ રૂપે પરિમાવી તેનું અવલંબન લઈ છેડે ભૂકે તે ઉચ્છવાસ પર્યાક્તિ. જે શક્તિવડે ભાષા એગ્ય વર્ગણામાંથી દલિકે ગ્રહણ કરી ભાષાપણે પરિણાવી તેનું અવલંબન લઈ મૂકે તે ભાષાપર્યાપ્તિ. તથા શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચ્છવાસને રેગ્ય પુદગલો ગ્રહણ કરવાનાં કહ્યા છે. પ્રથમ સમયે ગ્રહણ કરેલ તેમજ પ્રતિસમય ગ્રહણ કરાતાં એવાં તે પુગલેથીજ કરણની નિષ્પતિ થાય છે તે પર્યાપ્તિ શબ્દરાગ્ય છે. તેથી એમ પણ જણાય છે કે શરીરને યોગ્ય પુદગલેથી શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિયને
૫ પુદગલોથી ઈન્દ્રિયપથતિ, ભાષાને ગ્ય પુદગલેથી ભારાપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસને યોગ્ય પુદગલોથી શ્વાસોચ્છવાસ પથતિ અને મનને એગ્ય પુદગલથી મન:પર્યાપ્તિની નિતિ સભવે છે. “ત્વગાહીન્દ્રિયનિતક્રિયાપરિસમાપ્તિરિદ્ધિાપર્યાપ્તિ. તક-પર્શનેન્દ્રિય અને આદિ શબ્દથી, રસન, ઘાણ, ચક્ષુ, શોત્ર અને મન; તેના સ્વરૂપને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે ઈન્દ્રિયપતિ પ્રાણાપાનક્રિયામૂકવ્યગ્રહણ નિસગશક્તિનિવનક્રિયાપરિસમાપ્તિ: પ્રાણાપાનપથતિ ઉચ્છવાસ અને નિ:શ્વાસની ક્રિયાને એ શ્વાસે રવાસ વર્ગણના દ્રવ્યને ગ્રહણ કરવાની અને મૂકવાની શક્તિસામને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે શ્વાસે શ્વાસપતિ. “ભાષાગ્યદ્રવ્યગ્રહણુનિસગશકિતનિર્વતનક્રિયાપરિસમાતિભવાપર્યાદિ, ભાવાને ૫ ભાષાવગણના કથને ગ્રહણ કરવા અને મૂદ્દાની શક્તિન્સામને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે ભાષાપર્યાનિ. “મનસ્વ
યદ્રવ્યગ્રહણ નિસર્ગશક્તિનિર્વતનક્રિયાપરિસમાતિમપ્તિરિત્યેક, મનરૂપે પરિણામને ૫ મનવર્ગ દ્રવ્યને ગ્રહણ કરવા અને મૂકવાના સામર્થ્યને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે મન પર્યાપ્તિ એમ કેઈ આચાર્ય ઇન્દ્રિય પથતિથી જુદી મનઃપથષિ માને છે, અને ઈન્દ્રિય પર્યાપ્તિના ગ્રહણવડે મન પર્યાપ્તિનું ગ્રહણ કરતા નથી પણ મન:પર્યાપ્તિને કોઈ માને છે અને કોઈ માનતા નથી–એમ સમજવાનું નથી. આમાં યુગપદારબ્ધાનામપિ ક્રમેણ સમાપ્તિ, ઉત્તરોત્તરસમતરવાત, સુત્રદાવદિતજધટનવત, આ છ એ પર્યાપ્તિઓને એક સાથે આરંભ થાય છે, પણ અનુક્રમે સમાપ્તિ થાય છે. અનુમે સમાપ્તિ થવાનું કારણ જણાવે છે-“ઉત્તરોત્તર સૂમ હૈવાથી. જેમકે આહારપથતિથી શરીરપર્યાપ્તિ સુક્ષ્મ છે, કારણ કે તે ઘણુ સમ દ્રવ્યના સમૂહથી બનેલી છે. તેથી ઈન્દ્રિય પર્યાપ્તિ વધારે સક્ષમ છે, તેનાથી પણ શ્વાસોચ્છશ્વાસ પયીપ્તિ સક્ષમ છે. તેથી ભારાપર્યાપ્તિ સુક્ષ્મ છે અને તેથી મનપર્યાપિ વધારે સક્ષમ છે તેની ઉત્તરોતર સૂમતા દષ્ટાન્તથી બતાવે છે સૂતર કાંતવા અને કાઈ વગેરે ઘડવાની પેકે, જાડું સૂતર કાતનારી અને ઝીણું સુતર કાંતનારી કાંતવાને એક સાથે આરંભ કરે. તેમાં જાડું સુતર કાતનારી જલદી ઠાકડું પૂરું કરે અને ઝીણું સુતર કાંતનારી બાબા કાળે પૂરું કરે. કાણ ઘડવામાં પણ આજ ક્રમ છે. થાભલા વગેરેનું ચરસ વગેરે મટી કારીગરીનું કામ ઘેડા કાળમાં થાય છે. અને તેજ થાંભલે પત્રરચના અને પુતળાઓ વગેરે સહિત કરવામાં આવે તે લાબા કાળે તૈયાર થાય છે. જીએ-તવાર્યટીકા (અ ૮ સૂ૦ ૧૨.) પ્રજ્ઞાપના અનુવાદ પ. ૭૧
દારિકશારીરિને પહેલી પર્યાપ્તિ પહેલો જ સમયે પૂર્ણ થાય છે. અને ત્યાર પછી અંતર્ અલસુંદરે અન્ય અન્ય પર્યાદ્ધિઓ પૂર્ણ થાય છે. અને વૈક્રિય તથા આહાર શરીરિને પહેલી પર્યાપ્ત પહેલા સમયે, ત્યારપછી અંતરે બીજી અને ત્યારપછી સમયે સમયે અનુક્રમે ત્રીજી, ચેથી આદિ પક્ષિઓ પૂર્ણ થાય છે. સઘળી પએિને પૂર્ણ થવાને કાળ અંત છે.