________________
ટીકાનુવાદ સહિત
હવે નેકષાનું સ્વરૂપ કહે છે ને શવદ અહિં સહર્યવાચક અથવા દેશ નિયવાચક છે. એટલે કે જે કષાયના સહચારી , સાથે રહી કા ને જે રીપન કરે અથવા જે કષાનું સંપૂર્ણ કાર્ય કરવા અસમર્થ હોય તે નેકષાયે કહેવાય છે.
કયા કષાના સહચારી છે? તેના ઉત્તરમાં કહે છે કે આદિના બાર કક્ષાના સહચારી છે. તે આ પ્રમાણે આદિના બાર કથાને ક્ષય થયા પછી નેકષા ટી શકતા નથી. કારણ કે બાર કષાયોને ક્ષય કર્યા બાદ તરતજ શપક જત્મા ક્યા ક્ષય કરવાની પ્રવૃત્તિ કરે છે. અથવા ઉદય પ્રાપ્ત કયા અવશ્ય કક્ષાને ઉપન કરે છે. જેમકે રતિ અરતિ ક્રમશ લેલ કે ધાને ઉદ્દીપન કરે.છે. તેથી જ તે કયાયના પ્રેરક કહેવાય છે. કહ્યું છે કે કષાયના સહવર્તિ હેવાથી અને કષાયના પ્રેરક હોવાથી હાસ્યાદિ નવને નેકષાય કષાય કહ્યા છે
તે નેકષાયો નવ છે. તે આ પ્રમાણે -ત્રણ વેદ અને હાચક. જીવેદ પુરુષદ, અને નપુંસકવેદ એમ વેદ ત્રણ પ્રકારે છે.
જેના ઉદયથી સ્ત્રીને પુરૂયાની ઈચ્છા થાય, જેમ પિત્તને વધારે થવાથી મધુર-ગડ્યા પદાર્થો ખાવાની ઈચ્છા થાય તે સીવેદ,
જેના ઉદયથી પુરૂષને સ્ત્રીના ઉપગની ઈચ્છા થાય, જેમ કે વધારે થવાથી ખાટા ‘પદાર્થો ખાવાની ઈચ્છા થાય તે પુરષદ.
ના હદયથી શ્રી અને પુરુષ બંનેના ઉપરી ઈચ્છા થાય જેમ પિત્ત રજને કરે -અને વધારે થવાથી મજિકા–જેની અંદર ખટાશ અને ગળપ બંને હાથ તેવી રાબ ખાવાની ઈચ્છા થાય તે નપુંસક વેદ કહેવાય છે.
તથા હાસ્ય. રતિ. અરતિ, શક, લય અને સુગુણા એ હા કહનીય કર્મ .
તેમાં જેના ઉદરથી નિમિત્ત મળવાવડે અથવા નિમિત્ત વિના જ હસવું જ જવા - હે મલકાવે તે હાસ્યમેહનીય કર્મ,
જે કમા ઉદયથી બા કે જલર રસ્તના વિષયમાં હર્ષ બાદ કરે, કંઈ રચા મળવાથી સારું થ્ય સાઈઝ વરતું મળી એ આનંદ થાય તે રતિ રેહનીચ.
જે કર્મના ઉદયથી બાહ્ય કે અભ્યતર તુના વિષયમાં પ્રીતિ ધારણ કરે, અનિષ્ટ સને મળવાથી ક્યાંથી આવી વસ્તુ અને સરોગ તે વિચે થાય તે હક છે પ્રમાણે ખેદ થાય તે અરતિહનીય.
૧ વેદ મેહનીરના ઉદરથી અન્નાને કિના વિશે ગવવી : ઉન શાર છે. તે ઠા મંદ મધ્યમ અને તીર એ કશુ કરે કે મંદ ફારસા પુરાવા કુદવારને રને કારઅને તીવ્ર અનુક્રમે જોવેક અને પુસદના ઉદરાવાળાને હેર છે. આ રીતે કેક પણ આન્નાને --ફાલસાના એ ત્રણે જેનો ઉદ્દય હે શકે છે,