SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પ્રશ્નોત્તરી -૫૦ મતાન્તર એટલે જણાવેલ મતથી ભિન્નમત એટલે કે અન્યમત, તે તે મૂળમતથી સર્વથા ભિન્ન જ હાય કે અપેક્ષાએ તેના સમન્વય પણ થઈ શકે ? ઉજે અપેક્ષામાત્રથી ભિન્ન રીતે ખતાવેલ હાય પણુ ખીજી કાઈ અપેક્ષાએ સમન્વય થઇ શકે તેને મતાન્તર કહેવાય નહિ, કારણ કે જુદા જુદા ગ્રંથામાં અથવા એક જ ગ્રંથમાં જુદા જુદા મત હોય અને જેને કાઈ અપેક્ષાએ તેઓએ તે અથવા અન્યગ્રંથમાં સમય ન કર્યાં હાય તે જ મતાન્તર કહેવાય. કયારેક કેટલાક ભિન્ન-ભિન્ન ગ્રંથામાં ભિન્ન-ભિન્ન મતાના તે તે ગ્રંથના ટીકા આદિ કરનાર અન્ય આચાય પાતાની મુદ્ધિને અનુસાર સમન્વય કરતા જણાય છે પણ તે સમન્વય મૂળ ગ્રંથકારના આશયને અનુરૂપ જ થાય છે ? અગર અન્ય રીતે થાય છે? તે અતિશય જ્ઞાનીએ વિના અન્ય કાઇથી કહી શકાય નહિ, તેથી જ કેટલાંક સ્થળેએ તેવા સમન્વયેા કરી તત્ત્વ ટુ યહિનો વિવૃત્તિ' ઇત્યાદિ લખેલુ જોવા મળે છે. પ્ર-૫૧ ચેન્દ્રિય તિય ચામાં ત્રણે વેઠવાળાએનું અપઅહ્ત્વ શી રીતે છે ? ૩૦ પુરુષવેદી નથી થયા, તેથકી સ્ત્રીવેદી અને નપુસકવેદી અનુક્રમે સખ્યાતગુણ છે. પ્ર-પર અસભ્યે વધારે કે સમ્યક્ત્વથી પતિત મિથ્યાષ્ટિ વધારે ૬૦ અભવ્યા કરતાં સમ્યક્ત્વથી પતિત મિથ્યાત્વીએ અનતગુણુ છે. ૫–૫૩ અસા અને સિદ્ધો અને અનતા છે તે તેમાં એણુ કાણુ અને વધારે કાણુ ૩૦ અશબ્યા ચાથા અનતે અને સિદ્ધો પાંચમા અનતે છે, ગિ અરીય ગ્રંથામાં તથા આપણામાં પણ કાઈ કાઈ સ્થળે આઠમા અનતે સિદ્ધો કહ્યા છે. તેથી અલભ્યે કરતાં સિદ્ધો અનતગુણુ છે. ૫૫૪ ઉપશમશ્રેણિમાં સમ્યક્ત્વ કયા ભાવે હોય ? તેમજ ક્ષપકશ્રેણિમાં દશમા ગુણુસ્થાનક સુધી કયા ભાવનું ચારિત્ર હાય ! ` ૩૦ ઉપશમશ્રેણિમાં સભ્ય ઔપશમમક અથવા ક્ષાયિક ભાવે હોય અને ક્ષપકથશિમાં દશમા ગુણસ્થાનક સુધી ચાસ્ત્રિ થયેાશમ ભાવનુ" હાય. પ્રથમ કથા અાપ્ત થવામાં પાંચે લાવા ઘટી શકે સજ્ઞિ—અૌપ્ત થવામાં.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy