________________
२९४
आचाराङ्ग सूत्रे
कल्पाताता:
कल्पमतीताः–अतिक्रान्ताः कल्पातीताः । सौधर्मादिद्वादशकल्पवहिर्भूताः स्वामिसेवकाद्याचारवर्जिताः, स्वातन्त्र्यादहमिन्द्रनाम्ना प्रसिद्धाः, भद्रादिनवग्रैवेयकविमान - विजयादिपश्चानुत्तरविमानाधिवासिनो देवाः कल्पातीताः । सौधर्मादिद्वादशकल्पतश्चोर्ध्वमसंख्यातयोजन कोटिकोटिपूपरि नवग्रैवेयका विमानान्युपर्युपरि सन्ति । पुरुषाकारलोकस्य ग्रीवा स्थानीयतया विमानानि ग्रैवेयकान्युच्यन्ते । तद्वासिनो देवा अपि ग्रैवेयका उच्यन्ते । सर्वोपरितनग्रैवेयकविमानादूर्ध्वमसंख्यातयोजन कोटिकोट्यपरि पञ्चानुत्तरविमानानि सन्ति । तत्रैकं मध्यभागे, चतुर्दिक्षु चत्वारि । अनुत्तरविमानवासिनो देवा अनुत्तरा उच्यन्ते । कल्पातीत
जो देव कल्प से परे है वे कल्पातीत कहलाते है, अर्थात् सौधर्म आदि कल्पा से बाहर, स्वामी, सेवक आदि मर्यादा से रहित - स्वतंत्र होने के कारण अहमिन्द्र नाम से प्रसिद्ध भद्र आदि नौ ग्रैवेयकों में तथा विजय आदि पांच अनुत्तर विमानों में निवास करने वाले देव कल्पातीत कहलाते है |
सौधर्म आदि बारह कल्पों से ऊपर असंख्यात कोडाकोडी योजन जाकर नौ ग्रैवेयक विमान एक दूसरे के उपर अवस्थित है । पुरुषाकार लोक की ग्रीवा के स्थान पर जो विमान है, वे ग्रैवेयक विमान कहलाते है । सब से ऊपर के ग्रैवेयक विमान से ऊपर असंख्यात कोडाकोडी योजन जाकर पांच अनुत्तर विमान है। उन में से एक मध्य भाग में है और चार चारो दिशाओं में है । अनुत्तरविमानवासी देव अनुत्तर कहलाते है । इस्पातीत
જે દેવા કલ્પથી બહાર છે તે કપાતીત કહેવાય છે. અર્થાત્ સૌધર્મ આદિ કલ્પે થી બહાર સ્વામી-સેવક આદિ મર્યાદાથી રહિત, સ્વતંત્ર હાવાના કારણે અહમિન્દ્ર નામથી પ્રસિદ્ધ છે. ભદ્ર આદિ નથૈવેયકમાં, તથા વિજય આદિ પાંચ અનુત્તર વિમાનામાં નિવાસ કરવા વાળા દેવ તે કપાતીત કહેવાય છે.
સૌધર્મ આદિ ખાર કપાથી ઉપર અસ`ખ્યાત કાડા-કેાડી ચેાજન જઈ ને નવ ચૈવેયક વિમાન એક બીજાની ઉપર અવસ્થિત છે. પુરૂષાકાર લેાકની ગ્રીવા (ડાક) ના સ્થાન પર જે વિમાન છે. તે ચૈવેયક વિમાન કહેવાય છે.
સૌથી ઉપરના ત્રૈવેયક વિમાન ઉપર અસંખ્યાત કાઢા-કેાડી ચેાજન જઈને પાંચ અનુત્તર વિમાન છે. તેમાંથી એક મધ્ય ભાગમાં છે, ચાર ચારેય દિશાઓમાં છે. અનુત્તવિમાનવાસી દેવ અનુત્તર કહેવાય છે.