________________
-ત્રણ વનસ્પતિ
૩૩૫ લેવું જોઈએ અને જે તેનાથી ઝાડા થાય, તે લેવાનું બંધ કરવું જોઈએ. '
આ મૂળ ઘસીને ઠંડા પાણીમાં પાવાથી દરેક પ્રકારના વિષને નાશ થાય છે અને ઠંડા પાણીમાં ઘસીને ચોપડવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે.
નિગુડિક૫ - નિર્ગ ડિનું અપરનામ સિંદવાર છે. તેને ગુજરાતી ભાષામાં નગોડ કહે છે. હિંદીમાં નિર્ગુડી કહે છે, મરાઠીમાં નિર્ગુડી કહે છે અને બંગાળીમાં નિશિંદા
નગોડનાં ઝહશુમારે દોઢ-બે માથડાં ઊંચા વધે છે. તેની દરેક ડાળીમાં લાંબા અને પાતળાં ત્રણ ત્રણ અથવા પાંચ પાંચ પાંદડાં હોય છે. ફળઃ આંબાના મેરની માફક ગુચછેદાર અને જાંબુડીયા- રંગના હોય છે. નગોડનાં - બીજને રેણુકબીજ કહેવામાં આવે છે. .
. નગોડનાં પાંદડાંને રસ પેટમાં થયેલી વાયુની વિકૃતિને મટાડવામાં તથા સેજા, ગાંઠ, દુષ્ટત્રણ, નાસુર, -ભગંદર વગેરે મટાડવાના કામમાં આવે છે.
તેને કલ્પ એ છે કે રાત્રિના સમયે એકલા ગોડના વૃક્ષ પાસે જવું અને “. નમો વાપર વેર ચેનો શત્ વા€” એ મંત્ર ભણતાં ભણતાં ૨૧.
*
*
*
*
*
*