SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ રાખી એજ વિચારાય કે “કેણુ ભાગ્યશાળી કયા સંકટને લીધે અત્યારે આવ્યા હશે ?” તેથી દિલ દયાસહાનુભૂતિભર્યું રહે, અને આત્મા ઉદયના માર્ગે પ્રયાણ કરતો રહે. માત્ર મનને ઝક ફેરવવાને છે. શુદ્રના તુછ વસ્તુના બહુમાન : મુદ્રતા કેવળ સાંસારિક સ્વાર્થના પાયા પર ફોલીક્લી રહે છે. તુચ્છ ભેગના બહુમાનથી ક્ષુદ્રતા સતત જેવી બની જાય છે તેથી તુચ્છ વસ્તુનો ભારે લેભ, એની ન્યૂનતામાં ભારે , બળાપ, એ મળવા પર તુચ્છ હરખને પાર નહિ, દિવસનો મોટે ભાગે એની વાતો, એના વિચારો, અને એવી હલકી પ્રવૃત્તિઓ, આ બધું સહજ બને છે. આમા પછી ઊંચી વિચારસરણ, માનસિક ઊંચા ધોરણ, ઉદાર વૃત્તિઓ, ઉદાર વ્યવહાર એ બધું ક્યાંથી આવી શકે ? “મારે હજી મુક્તિનું કેટલું અંતર ? હું ભાવવૃદ્ધિ કરી રહ્યો છું કે ભવસંકેચ ? ” એને સ્વને વિચાર આવતો નથી. ક્ષુદ્રતા ટળી મન વિશાળ બને, ઉદાર બને, તો તુચ્છભ, તુચ્છભેગ, તુચ્છમાન, તુચ્છવિષયો વગેરેને મહત્વ જ ન અપાય. બનવા જોગ છે કે એનો ત્યાગ ન કરી શકતો હોય પરંતુ ત્યારે દિલ એમાં ઓતપ્રોત પણ ન થાય. ઉલટું એવી મુદ્ર-તુચ્છની રમત ઠરૂપ લાગે, ગ્લાની કરાવે, એના એવા આધળિયા નહિ કે જેથી જ પ્રત્યે દયા ગુમાવે, સહાનુભૂતિ ભૂલે, પરોપકાર વીસરે. એ બધું તો ક્ષુદ્રતાના ખેલ છે. મુદ્ર નિષ્ફર બને છે, નિર્દય થાય છે. બીજાની ભૂલ, અગર પિતાને થતું લેશ પણ નુકશાન સાંખી શકતો નથી. એને વિચાર નથી કે,
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy