________________
પ્રત્રજ્યા-ફલસૂત્રમ્ ]
૪૭૫
ઉ—એ ન્યાયયુક્ત હું ઠરે, કેમકે એથી તે પૂર્વે પણ સંસાર (સંતાન) અનાદિસિદ્ધ નહિ થાય કારણ કે સથા અસત્ એ ઉત્પન્ન નથી થતું. માટે તે સ`સાર અનાદિસિદ્ધ થાય છે. પણ જ્યારે ‘સર્વથા અસત્ પણ ભલે ઉત્પન્ન થઈ શકે? એમ કહે છે, તા પૂર્વે સતાન ગમે ત્યારે વચમા જ અસ્તિત્વમા આવ્યુ એવું માની શકાશે, પછી શા સારુ અનાદિ અસ્તિત્વ માનવું ?
પ્ર૦−તે તે વધુ સરસ ? કેમકે અનાદિ માનવાની ખટપટ મટી ! -શું રાખ સસ ? એમ તે જગસિદ્ધ કા કારણ ભાવના લેાપ થઇ જશે. કેમકે અકસ્માત થતા સંતાનની પહેલી ક્ષણ કેાઈ પણ કારણુ મળ્યા વિના જન્મી, એટલે કે કાણુ રહિન કાય થયું’ એમ માનવું પડશે ત્યારે ‘સતાનની છેલ્લી ક્ષણનું કાઈ કા જ ન રહ્યું, અને એ ક્ષણુ નાશ પામી,’એમ માનવું પડશે. ખરી રીતે કાર્યકારણની વ્યવસ્થા સનાતન છે. કારણુ વિના કાર્ય ન જ જન્મ નહિતર ‘દહી” માટે દૂધ વિના ચાલે ! ભેાજન વિના જ તૃપ્તિ થઈ જાય ! પ્રકાશ વિના જ અંધકાર ટળી જાય !' એવું કાં ન ખને ?
વાસ્તવમાં ભવ-મૈાક્ષ શુ' ? :
સક્ષેપમા, કાલ્પનિક નહિ પણ વાસ્તવિક એવા કા અનાદિ કાળથી આત્મા પર સંચળ ચાલ્યેા આવવાથી સંસાર, અને કર્માંના તદ્ન વિયેાગ થવાથી મેક્ષ થાય છે. આ સચાગવિચેાગ એ આત્મામાં તેવા તેવા પરિણામ યાને અવસ્થા ઘડે છે. આત્મા, કર્મ, મધ, મેક્ષ, ઇત્યાદિમાંનું કશું કાલ્પનિક નથી, સઘળું વાસ્તવિક છે. જેઓ આત્માને દીપક-ચૈાતિની જેમ જ્ઞાન-ધારા