________________
૩૮
થઈ શકે, તે અસતની ઉત્પત્તિ ય કેમ ન થાય ? આ અર્થ છો ન સમજી શક્યા, તેથી એમણે “7 ફુદન ૩iાર એમ બે પદચ્છેદ કર્યો અને “સંસારના વિનાશથી મોક્ષ ઉત્પન્ન નહિ થઈ શકે એવો અર્થ કર્યો એ પ્રો નો કેટલો કરુણ અબોધ !
(૨૯) “ “ર અ વાર . રૂરિ ને એમ લગાડવા ધારૂ છુ ” એવુ કહેતા પ્રોની ખ્યાલ બાર એ લાગે છે, કે ઠેઠ “ર જાના વિદિ'થી માંડીને પ્રશ્નોત્તરી જ શરૂ થાય છે. જુઓ આ વિવેચન ગ્રંથ. ત્યાં માત્ર અહી જ “તિ ? શું કામનું?
(૩૦) પ્રો. “નિરાધાન્વય કૃતો નિયોગેન ઈત્યાદિ ખાસ સ્પષ્ટ કરવા યોગ્ય સ્થળો ન સમજી શકવાથી ચર્ચવુ છેડી દે છે. એ એમને માટે ભાભર્યું બન્યું છે એવું જે સર્વત્ર કર્યું હોત તો વધુ શેભાભર્યું સ્થાન
(૩૧) “રાચા:ત્ર જ્ઞાત અહી ભવ્યની અનંત સ ખ્યા સમજાવવા ત્રણે કાળના આઠમે અને તે પહેલા સમયે અવિભાજ્ય સૂમકાળીને દછાત તરીકે લીધા છે. પ્રો. આ જિનાગમ–પ્રસિદ્ધ વાન પણ ન સમજ્યા. તેથી ટીકા કરતા સારો અર્થ બનાવવા “સમયાન ” પદ કલ્પી, “ માત્રથકી” એવો અર્થ કરવા ગયા છે. તેથી તે જ્ઞાન એટલે દાન તે કર્યું, એ કહેવું રહી ગયું. એ ન સમજ્યા જ્ઞાનમ્ એટલે જાણેલુ છે એ અર્થ પણ સંગત નથી કેમકે સમયાની પૂર્વે “શુતિ” પદ નથી
(૩ર) અભવ્ય કરતાં મેક્ષ કદી ન જવાવાળા ભવ્યમા શો તફાવત ? એના સમાધાન માટે 2 મા ગાઠાળુ કાપડ અને પડી રહેલું શુદ વેગ કાષ્ઠ એને દન તરીકે લીયા છે પણ છે. એ ન સમજવાથી સમાધાન તરીકે ત્યા લખે છે કે ઘર ચગ્ય કાષ્ઠ પ્રતિમા બન્યા વિનાના રહે છે!
(૩૩) અ તે જિનાજ્ઞા કેને આપવો ના પ્રસગના છે. જે કહે છે કે અયોગ્યને દીક્ષા ન આપવામાં અનુ દિન છે તે કથન તદન અધુરુ છે કેમકે અહિં તો દીલ જ નહિ પર તુ કંઈ પણ જિનાજ્ઞા અયોગ્યને ન આપવાનું ફરમાન છે