________________
૨૯
—પરિણતિજ્ઞાન (૫૫૦૦), આજ્ઞાપ્રિયતા—ઔચિત્ય, સ વેગ ૬(૧૪) અપાત્રને જિનાજ્ઞા ન દેવામા કરુણા (પૃ ૧૦૩),-તારક જિનાજ્ઞા યા– ગ્યને કેમ વધુ નુકશાનકારક ?—આજ્ઞાનુ પરિણમન–અતિમ નમસ્કાર અને અભિલાષા ——આ રીતે આ ગ્રંથવિવેચનના ટૂંક ખ્યાલ અપાયે।.. કહેતા ખેદ થાય છે, કે આવા ચમત્કારી અને કલ્પનાતીત વિદ્વત્તાથી સ પન્ન ભહર્ષિને વિવેચનમા કલ્પિત ભૂલ બતાવવાનું, તથા વધુ ઠીક અર્થ બતાવવા એમના કેટલાક અને અઠીક ઠરાવવાનુ અને પેાતાના અનુવાદ પ્રયાસમાં ઢગલા ધ ક્ષતિ કરવાનુ એક આધુનિક પ્રેફેસર ઉપાધ્યેએ (રાજારામ કાલેજ, કોલ્હાપુર) સાહસ કર્યુ છે પ્રસંગવશાત્ એમના અગ્રેજી ટિપ્પણ–અનુવાદને જોતા આ એમને ગંભીર અન્યાય ખ્યાલમાં આવ્યા છે તેથી એના પર અહી ટૂંકી સમીક્ષા કર્વામાં આવે છે
2.
'
(૧) અહં શબ્દ એ જેમ સ ક્રૃત અર્હ ' શબ્દનુ-તદ્ભવ રૂપ છે તેમ સ♦ અહ શબ્દનુ તત્સમરૂપ છે ટીકાકારે શ્રી અરિહંત પ્રભુની એક વધુ વિશેષતા શિષ્યને બતાવવા માટે આ તત્સમ ’શબ્દ લીધા છે અહીં પ્રેફેસર ‘ તદ્ભવ 'ને આગ્રહ રાખી, તત્સમને, ભૂલ કહેવાનુ અજ્ઞાન સાહસ કરી, ઉલટું પેાની જ તત્સમની અજ્ઞાનતા સૂચવે છે
r
'
( ૨ ) · તખ્સ પુણુ વાગ સાહાણિ' અહી ‘વિવાગ' શબ્દની રૂએ ‘તસ્સ’ શબ્દને ટીકાએ કરેલ અ અયેાગ્ય માની ‘પાપકર્માંની' એ અ કરવા જતા Àાએ ભૂલી ગયા કે જૈનદર્શનમા ભવપરિણતિને પરિપાક કાળનેા પરિપાક, ભવ્યત્વને પરિપાક વગેરે ઉલ્લેખેા ખૂબ આવે છે, અને વિપાક એ પરિપાક છે ભવ્યત્વ એ મેાક્ષબીજ હોવાથી એને વિપાક થવા આવશ્યક છે તેથી તસના અર્થ · ભવ્યત્વને ’ એવા થાય છે ખીજી, પાપકર્મને! વિપાક તે પાપકર્મના સ્થિતિકાળ પાકવા ઉપર નિર્ છે. વળી, પાપકર્મ અનેક છે તેથી તે લેવા હાત તેા - તરસ ’ એવુ એકવચન રૂપ નહિ મુત પ્રે॰ પોતે જ પહેલાં · પાવકમ્ભ વિગમાએ ' ને અર્થો કરતાં પાપકમાં એવુ બહુવચનરૂપ લીધું છે. તે પછી
*
'
: