________________
૩૦.
તેના સર્વનામ તરીકે “તાર એવું એકવચન રૂપ કેમ લેવાય ?
(૩) જૈન ધર્મમાં અતિપ્રસિદ્ધ “મિચ્છામિ સુઘઉં નો અર્થ મિક્યા છે સુઝત'-મારૂ દુષ્કૃત્ય મિથ્યા થાઓ” એવો આવે છે, તે ઉચિત છે કેમકે એથી “દુષ્કૃત્ય પર મારે કેઈ પણ રુચિભાવ ન રહે એ દુષ્ટભાવને હુ દુશ છું છું, એને વોસિરાવું છું. એ સુચવવું છેઆ માટે જે આવશ્યકતાઓ છે, તેનું નિર્યુક્તિકાર પ્રત્યેક અક્ષર લઈ પ્રતિ– પાદન કરે છે, કે “રમ” મૃદુતા માટે છે, “છો? છાદન માટે છે, વગેરે પ્રો. આ તાવિક ગભીર ભાવો ઉવેખી, ઉપલકથી “માં કુછ સુંs” લેવા ગયા છે, જેને જૈન પ્રણાલિકાને પણ ટેકે નથી વળી એને અર્થ તો માત્ર એટલે જ થાય કે “હુ વર્તમાનમાં દુષ્કૃત્ય ઈચ્છતો નથી, નહિ કે “મારૂ પૂર્વનુ દુષ્કય પશ્ચાત્તાપ–પ્રાયશ્ચિતથી મિથ્યા થાઓ” વળી “ઈચ્છામિ સુક્કડ ” ની સામે એને મૂકતા, એ ભૂલી ગયા કે સુકૃત તે નવા ઈચ્છવાના છે, તેથી એની હરોળમાં “દુષ્કૃત નવા નથી ઈચ્છતો” એવો અર્થ થાત, પણ તેથી ભૂતકાળના દુષ્કૃત્યેનું શું ? અહીં તે અતીતના અનુબંધ તોડવાના છે
(૪) યુનિવર્સિટિને માન્ય પ્રોફેસર પ્રાકૃત િશબ્દને સ0 અનુશારિત અને અનુાિદિ વચ્ચેના ગેટાળાનું પરિણામ કહેતા એ સમજવુ ચૂક્યા કે અનુશાષ્ટિનું પ્રાકૃત ૫ તો જુષ્ટિ થાય
(૫) વાવ વિરે ને નવો અર્થ લગાવતા પ્રો. એ સમજવુ ભૂલ્યા કે પાપના અનુબ ધ દુમન જેવા નહિ પણ ઝેર જેવા છે કેમકે દુમનને વદરાવ કહેવા કરતા હુવા કે એવુ. કાઈક કહેત ઘgઢે ન કહેતાં, qને કહેત. ફલનો અર્થ તો બીજા દર્શનમતે પણ કાર્ય, પરિણામ એ થાય, પણ લાભ નહિ બીજુ, દુશ્મન જેવા અશુભના અનુબ ધને બીજે ક્યાંય લઈ જવાનું નથી કે જેથી “” કહેવાની જરૂર રહે ખરી રીતે જાનીનો અર્થ દૂર કરવું એ થાય, જે ઝેરને બરાબર લાગુ થાય. તેમજ, પુ ત્ર એ પણ ઝેરને જ સંગત થાય, કેમકે મંત્રાદિથી ઝેર ઉતારી નાખ્યા પછી ફરી