________________
પરિશિષ્ટ
૪૭ હયો છે. બળવાન એવા કામદેવ સુભટને એમણે નિર્મળ શીલ અને સમ્યક્ત્વના બળથી અવગણી નાખે. , જગતમાં મનહર ચારિત્રરૂપી ચુડામણિ એમને ઝળહળે છે. ભૂમંડલમાં એમને મહિમા મંદિરના મરુશિખરની જેમ શેલે છે.
(૪૯) શ્રી પાર્શ્વનાથ કળશ ભે જે ભવિકલેકા ભાગ્યાકાદિહ દેવ; સવનિ સમુદિતા નિરંજન જિનપૂજન પ્રમુદિતા નિવાય સકલ કલંકમલમવિકલ પ્રભાવ ભવનસ્ય શ્રી પાર્શ્વજિનસ્ય શ્રદ્ભુત જન્માભિષેક “કલશ”. ૧ કલશ ઇવ ચારુવૃત્ત કમલાસંદિશ દિનેશ ઇવ, જલદ ઇવ નીલદેહે જ્યતિ શ્રી પાર્શ્વનાથ જિના. ૧ ભુવિભરત ભૂષણ મસ્ત(ક) દુષણ મફત નગરી કારિ,
લસતિ સતત યત્ર સક્રત ચતુરચિત વિકાસ રણરંગ બધુર ધીર સિંધુરમશ્વસેન નૂપાલા, પાલયતિ વૈભવમત્ર પરિભકારિ રિપુ કાલ ૨ ગુણધામ વામા વિશદકામા તસ્ય રામાનં, ઉત્તમ તપસ્યા જયતિ યસ્યા ગુરુ નમો યત્ન, ધન સુખ વિપાકે દશમનાક નિશિ વિહાય બભાજ, તક્ષિકમલ સહજ વિમલ હસવજિનરાજા. ૩ કુનિ, વૃષ, ગજ, વૈરિવારીજ વસતિ દામ નિશેશ, દિનપતિ પતાકા ઘટ તટાકાબુજીવી વનદીશ સુરભવન વાસર રત્નાભાસર રત્નશશિ શિખીતિ.
સવપ્નનાનનીષ્ય નિશિ નિરીક્ષયાનંદ માપ સુરીતિ. ૪ * એલ ડી. ઈનિટની વિનતીસગ્રહ'ની પ્રતિમા ક્રમાક કહ છે.