SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ મહાકવિ શ્રી યશેખરસૂરિ-ભાગ ૨ માયા તાહરી પાહરી લકિ દીસઈ, ઘણુઉં ખિય ઉઠ્ઠ અછ€ રાતિ દસઈ વસી ચિત્તિ મેં વારુ તૂઉં પાય સેવ, હુયઉ હેતુ કેહા ઉદાસીન દેવ. ૪ પડઈ પ્રાણ પાખઈ મહામહ ખાગઇ, સહી વેદના જે જગન્નાથ આગઈ; સહું બેલતાં તે ઘણીવાર લાગઇ, હિર્વ કેવલઉં છવએ મેક્ષ માગઇ. ૫ ન કે ઘારિ સંસારિ તુ દેવ પાઈ, અણુ ભાવતી આવતી ભીડ શખઈ; ઈસઉં જાણતા જાણે તું આણું મgઈ, લહી સિદ્ધિનઈ સિદ્ધિને ઈણિ વાઈ. ૬ ઘણુકાલ પામી અચ્છઈ પુણયલા, ન કીજઈ દેવ અહે સેવા વહેલા ઈસઉ સીખવી ગઈ હીરાઉ કાણિ આgિe, પમાડી પાસિ પાછા વખાણિઉં. ૭ ઘડી ઘડી પુન્યનઈ સારિસાઈ, સલુણિ કલા તે કલાવત વાઈફ ત્યજી પાપ આરંભ નઈ દંભુ છાંડી, જિહાં શ્રી ચુગાદીશની સેવા માંડી. ૮ નહેલા પહેલા તણું ચિત્ત હજઈ, નિત નાથના પાય પાસઈ વસી જઈ ઈસી રુડા રંગુ પૂજઈ સહારી, કરઈ જઈ મયા એ જગન્નાથ સીરી. ૯ ઈતિ શ્રી યશેખરસૂરિકૃતા શ્રી આદિનાથ વિનતી વિવરણ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા પ્રસંગે શ્રી આદિનાથ પ્રભુનાં દર્શન કરી કવિ ભાલાસપૂર્વક ગાય છે કે સમુહુની અંદર પાણીનાં એટલાં બિંદુઓ નથી જેટલાં મારા હૃદયમાં હર્ષના તરગે ઉત્પન્ન થાય છે. ભવ્યજીવો જલદીથી ગિરિ રાજ શ્રી શત્રુંજય ઉપર ચઢીને, યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનનાં દર્શન કરીને પાપને બાળે છે. અરે મારા સુખમાં એક જ જીભ આપી અને મારે. બદ્ધિને પાવાથી પણ કઠેર કરી છે. તે હે નાથ ! આપનું વર્ણન
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy