________________
વિનતી-સંગ્રહ
3019 બધું ઉપકારી બને છે તે કવિએ વિવિધ ઉપમાઓ દ્વારા સચોટ રીતે દર્શાવ્યું છે.
(૨૯) શ્રી અરિહનેમિનાથ વિનતી અરિહનેમિ પ્રભુ પટ્ટણ ભિંતરિ, ભવિયણ પૂજઉ ભાવિ નિરંતરિક મકર કેઈ વિલંબ નમિ નિરવાણિ, ગયા બિહુ સહસે બાવીસાઈ; બિહુ સય વરિએ નીપનું બિંબ, વિકમ સમય વરિસ સય સત્તય ખાસી સમઈ જઈ પુણત્તય, તઈન પણ નામ. ૧ કાલે ભારખીય વનિ વહતી, સરસતિ નામિ નદી ગહગહતી; તહિવતુ લાખારામુ યક્ષ નામિ વિનજારુ આવિ, બાલકિઅણુ દેખી દહિલાવિહ, હૂઈ અબિકિઆ તક્ષણિ હરિખઉં, નયણિ નિહાલીય નાયકુ વસહસવે સંભાલિય કાનનિ કરઈ પ્રવેસે. ૨ બિમ્બ તરુ તતિ ગાઈ ઝિરંતી ઈણિ, અહિનાgિઈ કાજલ કરતી દિક નેમિ જિર્ણિ પાસઈ પાસનાહ, સુપઈકિય સાસણ સમિણિ, અંબિકિ કિઠ્ઠિય પામીય પરમાન. વનભિંતરિ તિણિ કારીય જિગુહર, બાવરિ દેહરી મનહર થાપી દેવ આરાણુ હેમકલસ જિગુહર સિરિ કઈ પુણ્યકિરણ જાણેઉ મલકઈ પ્રકટ સિવપુર મારું. પ્રભુ પૂજય નાયક નવ અંગઈ', કર જોડી જઈ નવ ૨ગિઈ: સુનિ વિન્નતી દેવ, વરિસ સરિસ એ માસ વખાણુ દિવસ અવસુ તે ઉત્તમ જાણુઉં, જિણિ તુહ પામીય સેવ. ૫ તઈ જે છતા અતર વયરી, તેહિ વમસિ માંઈ બયરી, જાણું અમલ અસારુ તું પાણિ, કેવલસિરિ પરિવરિયલ, સુખ લેગવિ નિવરઈ જઈ, રહી મેં કણ કરિસિઈ સાર. ૬ તઈ જિમ બંધ ન છેડીય હરિણ, તે મેં કારણિ કરિ પ્રભુ કરણા; જગબંધવ જગનાહ અહ અનેરઉં કેઈ ન સ્વામી, તઈ જિ માઈ બાપ ગે સામી, હવિ સવિ ભવદાહ- ૭