________________
૧૯૨
મહાર્કાવ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
રહી છે. આપણા માહ નામના પુત્રના પણ નાશ કરવા પ્રયત્ન કરે છે. તેથી મારા મનમાં દિવસરાત એ જ ચિંતા થાય છે કે આ માહ કેવી રીતે માટે થશે ?’ આ પ્રમાણે મનને ચડાવી નિવૃત્તિ અને તેના પુત્ર વિવેકને દેશવટો અપાવે છે. પછી મન, પ્રવૃત્તિ અને માયા ત્રણે નિવૃત્તિના જવાથી આનતિ થાય છે અને પરમહંસ રાજાને બાંધી પેાતાની ઈચ્છાઓ પૂરી કરે છે. પ્રવૃત્તિ માહકુમારને રાજ્ય અપાવે છે અને પેાતાના મનારથ પૂછુ કરે છે.
માહકુમાર રાજા મને છે. તેની આણુ જગતમાં વતી રહી છે. ત્યાર પછી મેાહકુમાર અવિદ્યા નામની નગરી સ્થાપે છે. આ વિદ્યા નગરીનું વર્ણન કરતાં કવિ લખે છે
અવિદ્યા નગરી ગઢ અજ્ઞાન, તૃષ્ણા ષાઇ માઢુ માન, પદ્ કદાચારૢ કાસીમાંઉલિ, ચ્યારિષ્ઠ ક્રુગૠતિ વહિતી પાલિ; વિષયવ્યાપ વારુ આરામ, મદિર અનુસાં મન પરિણામ, પ કામાસન જે કહિયાં પુરાણિ, ચરાસી ચહેતાં તે જાણી; ભૂરિ ભવંતર સેરી હુઇ, ફૂટબુદ્ધિ તે ઘર રિ કુઇ. પ૮ મમતા પાદ્દતણી રખવાલિ, કુમત સરોવર મિથ્યાપાલિ નિર્વિચારુ નિવસŪ તિહાં લેક, થાઇ ઉચ્છલ થાઈ શેાક.' ૫૯ માહેરાજાના પરિવાર
.
11
ક્રુતિ નામની માહરાજાની રાણી છે. તેના માટા પુત્રનુ નામ કામ છે. રાગ, દ્વેષ એ એ એના નાના પુત્ર છે. નિદ્રા, અધૃતિ અને મારિ (હિસા) એ માહ રાજાની પુત્રી છે. મિથ્યાદર્શન પ્રધાન છે. આઠ ક્રમ તે તેના રાણા છે. સાત વ્યસન તે રાજ્યના સાત મગ છે. ચાર્વાક નામના માલમિત્ર છે. અમ અતિ ગ્રામર ઢાળે છે. સર્વ પરિગ્રહ પ્રકારની માહરાજાની શુદ્ધિ છે.
નામનું છત્ર છે. રતિ અને નામના ભાર છે. આવા