________________
*
*
* * * *
*
*
લવણસમુદ્રમાં ઘાતકીખંડતરફના ચન્દ્રસૂર્યદ્વીપ.
૩૪૫ અવતર:–પૂર્વગાથામાં જંબદ્ધીપતરફ જેમ ચાર સૂર્યદ્વીપ અને ચાર ચંદ્રદીપ કહ્યા તેમ ધાતકીખંડતરફ પણ ૮ સૂર્યદ્વીપ અને ૮ ચંદ્રદીપ છે તે આ ગાથામાં કહેવાય છે— एवं चिअ बाहिरओ, दीवा अट्ठट्ठ पुचपच्छिमओ। दु दु लवण छ छ धायइ-संड ससीणं रवीणं च ॥२८॥२२२॥
શબ્દાર્થ – વં જિ-એ પ્રમાણેજ
કુટુ-બે ચંદ્રદીપ બે સૂર્યદ્વીપ વાોિ -બહારભાગમાં
વા-લવણસમુદ્રના =ચંદ્રસૂર્યના દ્વીપ
છે – ચંદ્રદ્વીપ ૬ સૂર્યદ્વીપ બ૬-આઠ આઠ
વાયદiz-ધાતકીખંડ પુર્વે મિશ-પૂર્વ અને પશ્ચિમે છે. નથી ri- ચંદ્રસૂર્યના
સંસ્કૃત અનુવાદ. एवं चंब बाह्यता द्वीपा अष्टाप्ट पूर्वपश्चिमतः द्व द्वे लावणयोः पद पद धानकीग्वंडचन्द्राणां सूयाणां च ॥ २८ ॥२२२।।
થય:- એ પ્રમાણેજ લવણસમુદ્રની શિખાથી બહારના ભાગમાં પૂર્વ દિશામાં બે દ્વીપ બાહ્યલવણચંદ્રના અને છ દ્વીપ ધાતકીબંડના અત્યન્તચંદ્રના, તથા પશ્ચિમદિશામાં બે દ્વીપ બાહ્યલવણસૂર્યના અને છ દ્વીપ અભ્યન્તરધાતકી સૂર્યના છે, સર્વ મળી ૮ ચંદ્રીપ અને ૮ સૂર્યદીપ છે. ૨૮ ૨૨૨
વિતર:----લવણસમુદ્રની શિખાની બહાર લવણસમુદ્રના બે ચંદ્ર અને બે સૂર્ય ફરે છે, અને ધાતકીખંડમાં જે ૧૨ સૂર્ય ૧૨ ચંદ્ર છે તેમાંના ૬-૬ સૂર્યચંદ્ર ધાતકીના મેરૂપર્વતની અભ્યન્તરબાજુએ લવણસમુદ્ર તરફ ફરે છે, અને બીજા ૬ સૂર્ય ચંદ્ર ધાતકીમેરૂની બહારના ભાગમાં કાળાદધિસમુદ્રતરફ પણ ધાતકીખંડમાંજ ફરે છે, જેથી ૬ ચંદ્ર ૬ સૂર્ય અભ્યન્તરઘાતકીના અને બીજા ૬૬ બાહ્ય ધાતકીના ગણાય. ત્યાં લવણસમુદ્રના પર્યન્ત લવણસમુદ્રની જગતી ધાતકીબંડના અભ્યત્તરકિનારે આવેલી છે, ત્યાંથી ૧૨૦૦૦ એજન દર પૂર્વ દિશામાં ૮ ચંદ્રદીપ આવેલા છે, તેમાં બે કપ બાહ્યલવણચંદ્રના અને ૬ દ્વિીપ અભ્યન્તર ધાતકીચંદ્રના છે, અને સર્વ રીતે પૂર્વોક્ત ચાર ચંદ્રદીપ સરખા છે, તથા પશ્ચિમ