________________
૩૪૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. સમુદ્રની શિખાના અભ્યન્તર ભાગે એટલે બુદ્ધીપતરફ ફરતા બે અભ્યન્તર સૂર્યના છે, જેથી બે બે સૂર્યદ્વીપની વચ્ચે મૈતદ્વીપ આવે છે, અને એ ચારે દ્વીપ પણ ગોતમદ્વીપસરખા જ જાણવા, જેથી જગતીથી ૧૨૦૦૦ એજન દૂર છે, અને ૧૨૦૦૦ યજનના વિસ્તારવાળા છે, તથા પશ્ચિમદિશામાં એ પાંચ વક પંક્તિએ પરસ્પર બારબાર હજાર જન દર રહેલા છે, પણ એક બીજાને અડીને નજીકમાં રહ્યા નથી.
એ સૂર્યદ્વીપની ઉપર પણ પૂર્વ કહેલા ભેમેય આવાસ (ભવન) સરખો એકેક ક્રીડા પ્રાસાદ છે, વળી અમાં જબુદ્ધીપના બે સૂર્યની મુખ્ય રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજ જંબદ્રીપમાં છે, અને લવણ સૂર્યની બે રાજધાની એટલે જ દર બીજા લવણસમુદ્રમાં પાતપિતાના દ્વીપની પશ્ચિમદિશાએ છે. ત્યાં અનેક જ્યોતિષીદેવદેવીઓનું આધિપત્ય ભોગવે છે, જન્મ પણ ત્યાં છે, અને કાર્ય પ્રસંગે અતિ આવે ત્યારે આકાશમાં ફરતા પિતાના સૂર્યવિમાનમાં સિંહાસન ઉપર પરિવાર સહિત બેન છે, અને કોઈ વખત આ દ્વીપ ઉપરના પ્રાસાદમાં આવી શય્યામાં શયન કરે છે. પુનઃ આ દ્વીપ ઉપરના સપાટ પ્રદેશમાં હંમેશા બીજા અનેક તિપદેવદેવીઓ કરે છે બેસે છે સૂએ છે, અને આનંદ કરતા વિચરે છે | ન ચત્ર : |
તથા જે રીતે પશ્ચિમદિશામાં ચાર સૂર્યદ્વીપ કહ્યા તેવા જ મેરૂની પૂર્વ દિશામાં એટલે વિજયદ્વારની હામે જગતીથી ૧૨૦૦૦ યોજન દર અને ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળા : ચંદ્ર છે, એમાં પણ બે દીપ જંબદ્વીપના બે ચંદ્રના છે, અને બીજા બે કપ લવણસમુદ્રના શિખાની અભ્યના ભાગે ફરનારા બે ચંદ્રના છે. એ ચારે દ્વીપ પરસ્પર બારબારડ જાર યોજન દર રહેલા છે. તથા એ દ્વીપ ઉપરના કીડાપ્રાસાદ તથા ચંદ્રા રાજધાનીઓ વિગેરે સ્વરૂપ સર્વ સૂર્યવત્ કહેવું, વિશેષ કે આ ચંદ્રની ચંદ્રા નામની રાજધાની બીજ જ બદ્વીપમાં તથા લવણસમુદ્રમાં પૂર્વ દિશામાં જાણવી. // તિ : ચંદ્ર | એ ૨૬-૨૭ મે ૨૨૦-૨૨૧ છે
* ગતમદીપને બે પડખે બે બે અય દ્વીપ સામાન્યથી કહ્યા છે, પરંતુ એમાં જબસુર્યને દીપ કઈ બાજુએ અને અન્તરલવણના દીપ કઈ બાજુએ તે સ્થાનની સ્પષ્ટતા ઉપલબ્ધ થતી નથી, તેમજ પૂર્વ દિશામાં ચાર ચંદ્રદીપમાં પણ શ્રી ચંદ્રના દીપ કઈ બાજૂએ છે, તેની સ્પષ્ટતા દેખાતી નથી, માટે તે સ્થાનનિયમ શ્રીરાહુબતથી નવા.
અર્થાત ગૌતમદઉપર મેયવિહાર ( ભવન ) છે અને ચંદર્યપિઉપર પ્રસાદ છે. એ તફાવત છે.