SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવિદેહક્ષેત્ર વર્ણનાધિકાર વિસ્તર –ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એ કે વિજયાર્દિકેની લંબાઈ વર્ષધરપર્વતથી પ્રારંભીને મહાનદીના પ્રવાહ સુધી એટલે ઉત્તરદક્ષિણ છે, અને પહોળાઈ પૂર્વ પશ્ચિમ છે. તથા આ લંબાઈ પ્રાપ્ત કરવાનો ઉપાય આ પ્રમાણે – જંબદ્વીપની લંબાઈ પહોળાઈ ભરત અથવા એરાવતક્ષેત્ર જેવા ૧૯૦ ખંડ જેટલી છે, ત્યાં ભરત વા એરવતક્ષેત્ર પર જન ૬ કળાનું છે તે ૧ ખંડ પ્રમાણ છે, અને મહાવિદેહક્ષેત્રની પહોળાઈ તેવા ૬૪ ખંડ જેટલી છે માટે પરદ–૬ ને ૬૪ વડે ગુણતાં ૩૩૬૮૪ જન-૪ કળા થઈ, તેમાંથી ૯ ૫૦૦ એજન મહા નદીની પહોળાઈ બાદ કરતાં . ૩૩૧૮૪-૪ ક. પહોળાઈ રહી, તેને અર્ધભાગે કરતાં ચે. ૧૮૫૨–૨ ક. પહોળાઈ ઉત્તરદિશાએ અને એટલી જ પહોળાઈ દક્ષિણદિશાએ આવી, તેજ વિજયાદિકની લંબાઈ જાણવી, કારણકે વિજયાદિકની લંબાઈ મહાવિદેહની પહોળાઈમાં જ આવેલી છે. જે ૧૪૮ છે અવતર:–પૂર્વગાથાઓમાં વિજયાદિકની લંબાઈ પહોળાઈ કહેવાઈ, પરન્તુ તેમાં વક્ષસ્કારપર્વતોની ઉંચાઈ કહેવી બાકી રહી છે, [વિજયાદિકની ઉંચાઈ ન હાય માટે તે કહેવાની નથી] તે કહે છે– गयदंतगिरिव्वुच्चा, वकारा ताणमंतरनईणं । विजयाणं च भिहाणाइं मालवंता पयाहिणओ ॥१४९॥ શબ્દાર્થ – વઢંતાનરિવ-ગજદ તગિરિવત. (ગ)માળારૂં–અભિધાન, નામે ૩–ઉંચા માવંત-માલ્યવંત ગજદંતથી પ્રારંભીને વાર–વક્ષસ્કારપર્વતા Tગો -પ્રદક્ષિણાવર્તના ક્રમ પ્રમાણે તાજંતે વક્ષસ્કારપર્વતાનાં સંસ્કૃત અનુવાદ. गजदन्तगिरिवदुच्चा वक्षस्कारास्तेषामन्तर्नदीनाम् । विजयानां चाभिधानानि माल्यवतः प्रादक्षिण्येन ॥१४९ ॥ * મહાનદીની પ૦૦ યોજન પહોળાઈ તે સમુદ્રના સંગમસ્થાને છે, તો અહિ શરૂઆતથી જ વિજ્યાદિને સ્થાને ૫૦૦ એજન કેમ ગણાય ? ઉત્તર:–-વિજયાદિકને સ્થાને મહાનદીની પહોળાઈ પ૦૦ ગોજન નથી, પરંતુ અનુક્રમે હીન હીન છે, તે પણ જેટલી હીનતા તેટલે નદીને રમણપ્રદેશ પણ ( જળવિનાને ખાલી મેદાનભાગ ) નદી તરીકે ગણીને સર્વત્ર ૫૦૦ જન જેટલી નદીની પહેળાઈ ગણવી.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy