________________
૨૦
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. થઈ–વક્ષસ્કારપર્વતે ગજદંતગિરિ સરખા ઉંચા છે, તે વક્ષસ્કારોનાં અન્તર્નદીઓનાં અને વિજયેનાં નામે માલ્યવંત ગજદંતથી પ્રારંભીને પ્રદક્ષિણાવર્તનાક્રમથી આ પ્રમાણે છે. ૧૪૯ છે * વિસ્તર –ગજદંતપર્વતો જેમ નિષધ અને નીલવંતપર્વત પાસે પ્રારંભમાં ૪૦૦ એજન ઉંચા છે, અને ત્યારબાદ ઉંચાઈમાં વધતા વધતા મેરૂપર્વત પાસે ૫૦૦ એજન ઉંચા થયા છે, તેમ આ ૧૬ વક્ષસ્કારપર્વતો પણ નિષધ અને નીલવંતપર્વત પાસેથી નિકળ્યા છે ત્યાં પ્રારંભમાં ૪૦૦ યેાજન ઉંચા છે, અને ત્યારબાદ ઉંચાઈમાં અનુક્રમે વધતા વધતા મહાનદી પાસે એટલે પર્યન્ત ૫૦૦
જન ઉંચા થયા છે, જેથી એ પર્વત અશ્વસ્કંધસરખા આકારવાળા છે. - હવે એ ૧૬ વક્ષસ્કાર ૩ર વિજય અને ૧૨ અન્તર્નાદીનાં નામ કહેવામાં છે તેને અનકમ માલ્યવંત નામના ગજદંતપર્વતથી જમણ આવતે ગણવો, તે આ પ્રમાણે–
વિજય વક્ષસ્કાર અને અન્તર્નાદીઓને અનુક્રમ છે
મેરૂ પર્વતથી ઈશાન કોણમાં માલ્યવંત ગજદંતની પાસે પૂર્વ દિશામાં છે જી વિના, તે પછી ? નિરર્વત, ત્યારબાદ ૨ મુકરજીવિઝા ઈત્યાદિ અનુકમ આગળ દર્શાવેલી સ્થાપનાને અનુસારે વિચારવો, તે સ્થાપના આ પ્રમાણે—(બાજુમાં).
અવતર–આ ગાથામાં ૧૬ વક્ષસ્કારપર્વતોનાં નામ અનુક્રમે કહે છેचित्ते य बंभकूडे, णलिणीकूडे य एगसेले य । तिउडे वेसमोवि य, अंजणमायंजणे चेव ॥ १५० ॥ अंकावइ पम्हावइ आसीविस तह सुहावहे चंदे । सूरे णागे देवे, सोलस वस्कारगिरि णामा ॥ १५१ ॥
શબ્દાર્થ – ગાથાર્થ પ્રમાણે સુગમ છે–
સંસ્કૃત અનુવાદ. चित्रश्च ब्रह्मकटो नलिनीकटश्चैकशैलश्च त्रिकूटो वैश्रमणो पि चांजनो मातंजनश्चैव ॥ १५०॥