SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. સર્વાક જબૂદ્વીપની ૧ લાખાજન લંબાઈમાંથી બાદ કરવો, જે શેષ રહે તેને ઈષ્ટ પદાર્થની સંખ્યામાં ભાગતાં ઈષ્ટ પદાર્થની પહોળાઈ આવે તે આ રીતેમેરૂસહિત ભદ્રશાલવન પ૪૦૦૦ | હવે ધારે કે વિજયની પહોળાઈ જાણ વાની જરૂર છે તો વિજયનો ૩૫૪૦૬ ૧૬ વિજયની પહોળાઈ ૩૫૪૦૬ અંક અલગ રાખીને શેષ ચાર અંકનો ૮ વક્ષસ્કારની , ૪૦૦૦ સર્વ ૬૫૫૯૪ થાય, તેને જબની ૬ અન્તર્નાદીની » ૭૫૦ લંબાઈ ૧૦૦૦૦૦ માંથી બાદ કરતાં ૩૫૪૦૬ જન આવે, તેને વિજયની ૧૬ ૨ વનમુખની , ૫૮૪૫૪ સંખ્યાવડે ભાગતાં ૨૨૧૨ યેાજન આવે, એ પદ્ધતિએ કોઈપણ પદાર્થની ( વિજયાદિ પાંચમાંના કોઈપણ પદાર્થની ) પહોળાઈ પ્રાપ્ત થાય છે. કારણકે પાંચપદાર્થો મળીને ૧ લાખાજન રોકાયા છે, માટે એજ રીતિ સુગમ છે. ૧૪૭ છે અવતાપૂર્વગાથામાં વિજ્યાદિકની પહોળાઈ કહીને હવે આ ગાથામાં તે સર્વેની લંબાઈ કહેવાય છે – सोलससहसपणसय-बाणउआ तहय दो कलाओय । एएसि सब्वेसिं, आयामो वणमुहाणं च ॥ १४८ ॥ શબ્દાર્થ – સોસંસ–સેલડજાર Tvસ વાઈફ-પાંચ બાણ TUસિંÍવેડિં—એ સર્વનો આયામો-આયામ, લંબાઈ વળમુદા–બે વનમુખની સંસ્કૃત અનુવાદ. षोडशसहस्रपंचशतद्विनवतिः तथा च द्वे कले च । एतेषां सर्वेषामायामो वनमुखानां च ॥ १४८ ॥ જાથાએ વિજયે વિગેરે સર્વની લંબાઈ સોલહજાર પાંચસો બાણુ જન તથા બે કળા ( ૧૬૫૯૨-રજન ) છે, તેમજ આગળ કહેવાતા બે વનમુખની લંબાઈ પણ એજ છે કે ૧૪૮ છે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy