________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
શબ્દાર્થ – પુર્વ અવર–પૂર્વે અને પશ્ચિમે
નિ–એંસીમા મેવ મુહં–મેરૂ સન્મુખ
મામા-ભાગે પ્રમાણવાળું –બે સરોવરોમાં
સાર–તરણ સહિત ટ્રાતિ પિ–ત્રણે દ્વાર પણ
જવાય-નિર્ગત, નિકળેલી સરિસિમા -સ્વદિશિદ્રહને માનથી | -નદીવાળું
સંસ્કૃત અનુવાદ पूर्वापरमेरुमुखं द्वयो रित्रिकमपि स्वदिशि द्रहमानात् । अशीतितमभागप्रमाणं, सतोरणं निर्गतनदीकम् ।। ४६ ।।
પથાર્થ–બે સરોવરમાં અનુક્રમે પૂર્વ દિશા તન્મુખ પશ્ચિમ દિશા સન્મુખ અને મેરૂ પર્વત સન્મુખ એમ ત્રણ ત્રણ દ્વાર છે, અને તે દ્વાર પોતાની દિશિએ રહેલા દ્રહના પ્રમાણુથી એંસીમા ભાગના પ્રમાણવાળું (= વિસ્તૃત) છે, તોરણ સહિત છે, અને દરેકમાંથી એકેક મહાનદી નિકળી છે, એવાં એ ત્રણ દ્વાર છે. ૪૬
વિસ્તરાર્થ:–બહારના બે દ્રામાં ત્રણ ત્રણ દ્વાર છે. ત્યાં પદ્મદ્રહમાં પૂર્વદિશાએ તારણ સહિત (દ્વાર આગળને કમાનભાગ તે સહિત) જે દ્વાર છે તે ૬ (સવા 9) જન પડેલું છે, કારણકે પૂર્વ દિશિ તરફ દ્રહનું પ્રમાણ ૫૦૦ એજન છે, અને પાંચસાનો એંસીમ ભાગ સવા છ જન છે, માટે એ ૬ જન વિસ્તારવાળા પૂર્વદ્વારમાંથી નાની નામની મહાનદી દા જનના પટ–પ્રવાહથી નિકળી છે. પશ્ચિમ દિશામાં દ્રહનું પ્રમાણુ પાંચસા યોજના હેવાથી તેના એંસીમા ભાગે દા જન વિસ્તારવાળા દ્વારમાંથી સિંધુ નવી નામની મહાનદી પણ એટલાજ પ્રવાહ-પટવાળી નિકળી છે, તથા ઉત્તર દિશામાં દ્રહનું પ્રમાણ ૧૦૦૦ એજન હોવાથી તેના એંસીમા ભાગે સાડાબાર યોજન વિસ્તારવાળું ઉત્તરદિશિનું દ્વાર છે, તેમાંથી હિતારા નવી ૧૨ા એજનના પ્રવાહવાળી નિકળી છે. એ પ્રમાણે પદ્મદ્રહનાં ત્રણ દ્વારમાંથી ત્રણ નદીઓ ત્રણ દિશાએ નિકળી, તેમાં ગંગા અને સિંધુ નદી પર્વત ઉપર કેટલાક જન સુધી વહીને ભરતક્ષેત્ર તરફ વળી, અને હિતાંશા નદી પર્વત ઉપર સીધી વહીને હિમવંતક્ષેત્રમાં પડે છે. એ ત્રણે દ્વારે એકેક તેર સહિત છે, તોરણ એટલે નદીના પ્રવાહ ઉપર દેખાતો કમાન આકારવાળે અને કમાડવિનને દ્વારભાગ સરખો દેખાવ જાણુ. ,