SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચિતામણી પાર્શ્વનાથ સ્ત્રોત્ર ૨૨૫ પિપિતામ્રા ઇદ), જન નયન કુમુદચંદ્ર સ્વામી, ચળકતી સંપદ સ્વર્ગની જ પામી; નિર્મળમય મનના થવા થકી એ, તુરત જશે જન મેક્ષને વિષે તે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તોત્ર ( શાદૂર્લ છંદ). કકિ કપૂરમય સુધારસમાં કિં ચિંન્દ્રચિમર્યા કિ લાવણ્યમયં મહામણિમયં કારુણ્યકેલિમય છે વિશ્વાનંદમયં મહેયમય શોભામાં ચિન્મયમ ! શુકલધ્યાનમયં વપુજિનપસ્તબ્યાહ્નવાલમ્બનમૂ. ૧ છે ભાવાર્થ :- શ્રી જિનેંદ્ર ભગવાનનું શરીર, અહા ! કપૂર જેવું શ્વત, અમૃત જેવું મિષ્ટ ચંદ્રની કાન્તિ જેવું શીતળ અને પ્રકાશિત, સુંદર, મેટા મણિ જેવું પ્રકાશિત, કરુણતાનું ભૂમિકા રૂપ, સમગ્ર વિશ્વને આનંદમય, મહા ઉદયવાળું. શોભાવાળું. સચિત્ત સ્વરૂપ, શુલ ધ્યાનમાં નિમગ્ન, એવા શ્રી જિનેન્દ્ર ભગવાન સંસારના આધાર રૂપે છે ? પાતાલં કલય– ધરાં ધવલયત્નાકાશ મા પૂરયત્ન દિઠ્યક્ર ક્રમયનું સુરાસુરનરશ્રેણિં ચ વિસ્માપયન છે બ્રહ્માંડ સુખયન જલાનિ જલધે ફેન છલાલેલયન ! શ્રી ચિંતામણિપાર્જ સંભવ શેહંસધિર રાજતે છે ૨ છે ભાવાર્થ - પાતાળમાં પણ પ્રવેશ કરી રહેલે પૃથ્વીને ઉજજવલ કરતે, આકાશમાં સર્વ સ્થળે વ્યાપ્ત થતા, દિશાઓને ચક્રને પણું ઉલ્લંઘી જત, દેવ દાનવોને વિસ્મય આપો, ત્રણે જગતને સુખ પમાડત, સમુદ્રમાં ધોત ફીણથી શેભાયમાન જળને ડહોળી નાંખતે, એવો શ્રી પાર્શ્વનાથ ચિંતામણિ યશરૂપી હંસ ચિરકાળ શોભે છે. જે ૨ ! પુણ્યનાં વિપણિસ્તદિનમણિઃ કામેભjભે રુણિમેંસે નિસ્સરણિ સુરેદ્રકરિણી જ્યોતઃ પ્રકાશારણિ છે દાને દેવમણિનામજનશ્રેણિઃ કૃપાસારિણી વિશ્વાનંદસુધાધૂણિર્ભવભિદે શ્રી પાર્શ્વચિંતામણિ છે ૩ છે કિં શબ્દ આશ્ચર્ય સુચવે છે, એને અર્થ અહા ! જે થાય છે. તે દરેક વિશેષણની શરૂઆતમાં વાપરી લેવો.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy