SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રી જન ન જ્ઞાન સાગર ભાવાય – પુણ્યના હાટ (ભંડાર) રૂપ, પાપરૂપી અંધકારમાં સૂર્ય'રૂપ, વિષયરૂપી હાથી વશ કરવામાં અંકુશરૂપ, મેક્ષમાં ગમન કરવા માટે નિસરણીરૂપ, આત્મજ્ઞાનરૂપ, જ્યોતિને પ્રકાશ આપવામાં અરણીના વૃક્ષ સમાન, દાન દેવામાં ઈંદ્ર સમાન, એમની (શ્રી પાર્શ્વનાથની) આગળ નમન કરી રહેલી સજ્જન પુરુષોની પ`કિતને કૃપાની નદી સમાન, વિશ્વમાં આનંદરૂપી અમૃતના તરંગ સમાન, શ્રી પાર્શ્વચિ’તામણી (ભગવાન) સંસારસમુદ્રનુ ઉચ્છેદન કરનાર આપ જ છે. ॥ ૩ ॥ શ્રીચિંતામણુિપા વિશ્વજનતાસ જીવનસ્ત્વં મયા । ટુસ્તાત ! તતઃ શ્રિયઃ સમભવનાશક્રમાક્રિષ્ણુમ્ ॥ સુતિઃ ક્રીતિ હસ્તયા હુવિધ સિદ્ધ મનોવાંચ્છિત । દેવ દુરિત ચ દુર્દિનભયં કષ્ટ પ્રણુજી મમ ॥ ૪ ॥ ભાવાર્થ :– હે તાત ! (હે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ !) આખા વિશ્વના જીવનરૂપ, સચ્ચિદાનંદ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ! જ્યારથી મને આપનાં દર્શન થયાં છે; ત્યારથી જ ઈન્દ્ર દેવ તથા ચક્રવતી પ"તની સમૃદ્ધિ મતે પ્રાપ્ત થઇ છે. મારા હસ્તકમાં જ મુકિત રૂપી દેવી ક્રીડા કરી રહી છે, મારી વિવિધ પ્રકારની મનની અભિલાષા સિદ્ધ થઈ છે. અને મારું દૈવ, મારુ પાપ અને મારું દુઃખ તથા દરિદ્રતાના ભારા ભય સમૂળ નાશ પામ્યા છે. ॥ ૪ ॥ યસ્ય પ્રૌઢતમપ્રતાપતપનઃ પ્રાદ્દામધામા જગજ્જ ધાલ: કલિકાલકેલિક્લના મેાહાધવિધ્વંસકઃ ॥ નિત્યેાદ્યોતપદ' સમસ્તકમલાકેલિગૃહ. રાજતે । સ શ્રીપા જિના જતે હિતકરશ્ચિંતામણિઃ પાતુ મામ્ ॥ ૧ ॥ ભાવાર :- હે અતિશય પ્રતાપવાન સૂર્યરૂપ, અતિ ઉત્કટ જગત્રૂપી ધામને તથા કળીકાળના મહિમાને દહન કરનારા, મેહરૂપી અંધકારનો નાશ કરનારા અને જેનુ સમસ્ત પ્રકારની સમૃદ્ધિ ધારણ કરનાર પદ હ ંમેશાં શે।ભી રહ્યું છે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન, જગતના જીવાનુ હિત કરનાર ચિંતામણી મારું રક્ષણ કરો. ॥ ૫ ॥ વિશ્વવ્યાપિતમે। હિનસ્તિ તરણિાઁલાપિ કાંકુરા । દારિદ્રાણિ ગજાવલી હરિશિશુઃ કાનિ વહેઃ કહ્યુઃ પીયુષસ્ય લાઽપિ રેનિવહ. યદ્રત્તથા તે વિભાઃ । મૂર્તિ: સ્મ્રુત્તિ મતીસતી ત્રિજગતીકાનિ હતુ... ક્ષમા ॥ ૬ ॥ ભાવાર્થ :- સૂર્ય બાલ્યાવસ્થામાં હેવા છતાં પણ વિશ્વમાં વ્યાપી રહેલા અધકારના નાશ કરે છે, કલ્પવૃક્ષના એક જ અંકુર (ગે) દરિદ્રતાનો નાશ કરવામાં સમ છે. સિંહતુ એક નાનું બાળક જ હાથીઓના સમૂહને નાશ કરે છે, અગ્નિના એક સુક્ષ્મ કણ કાષ્ટના જથ્થાને ભસ્મવત્ કરી નાખે છે, અમૃતનું એક જ બિંદુ રેગને નિવશ કરે છે, તે જ પ્રમાણે હે વિભા ! મનુષ્યની અતિમાં સ્ફુરણા કરનારુ શરીર ત્રણે જગતનાં દુઃખા હણવાને માટે સમ છે. ! ! ! શ્રી ચિંતામણિમ ત્રમાંકૃતિપુત શ્રી મનમિઊણપાશકલિત ધાભૂતવિષાપ દ્વીકારસારાશ્રિત । શૈલેાકયવશ્યાવહમ્ ॥ શ્રેય:પ્રભાવાથય। વિષહર સાલ્લાસ વસાંકિત જિનફુલ્લિંગાનંદન દેહિનામ્ ॥ ૩ ॥
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy