________________
ગર્ભા વિચાર
૧૭૫
પ્રજારૂપ ફોટાગ્રાફ ઉપરથી વિવેકી સ્ત્રી-પુરુષો કરી શકે છે, કેમકે તે ચિત્ર માતા–પિતાની પ્રકૃતિને આધારે ચિત્રાયેલુ છે. માતા ધમ ધ્યાનમાં, ઉપદેશ શ્રવણુ કરવામાં, તથા દાન પુણ્ય કરવામાં અને ભલી ભાવના ભાવવામાં જોડાઈ હોય તો ગર્ભ પણ તેવા વિચારમાં હોય છે. તે વખતે ગર્ભનુ મરણ થાય તે। દેવલાકમાં જઈ શકે છે, તેમજ માતા આને રૌદ્રધ્યાનમાં હાય, તાગ પણ આ, રૌદ્રધ્યાની હોય છે, તે વખતે તે ગર્ભનું મરણ થાય તે તે નરકમાં જાય છે, માતા મા કપટમાં જોડાઇ હોય તે વખતે તે ગર્ભનુ મરણ. થાય તે તે તિ"ચમાં જાય છે. માતા મહા ભદ્રિક અને પ્રપંચ વગરના વિચારમાં જોડાઇ હાય, તે વખતે ગર્ભ મરે તો તે મનુષ્યમાં જાય છે. એમ ગર્ભ'માંથી ચારે ગતિમાં જઈ શકે છે. ગર્ભીકાળ પૂરેા થાય, ત્યારે
જીવ પર
માતા તથા ગર્ભની નાભીની વટાયલી રસહરી નાડી ઊખડી જાય છે, ત્યારે જમ્મૂ થવાની તૈયારી થાય છે. તેમાં માતા તથા ગર્ભના પુણ્યનું તથા આયુષ્યનુ બળ હોય, તો સીધે રસ્તે જન્મ થઈ શકે છે, તે વખતે કેટલાક માથા તરફથી, તે કેટલાક, પગ તરફથી જન્મે છે, પણ જો બન્ને ભારે કમી હોય તો ગર્ભ આડો પડી જાય છે. તેથી એ મરણ પામે છે, અથવા માતાની બચાવની ખાતર પાપી ગના મેધ કરીને છરીના શસ્ત્રથી ખડખડ કરી જિંદગી પારની શિક્ષાએ પહેાંચાડે છે. તેના કેઇને શેક સતાપ થતા નથી. સીધે રસ્તે જન્મ લેનારાઓ સાના-રૂપાના તાર જેવા છે. માતાનું શરીર જંતરડા છે. જેમ સાની તાર ખેંચે, તેમ ગર્ભ ખેંચાઇ કોટી કબ્જે બહાર આવે છે, અર્થાત્ નવમે મહિને કહેલી પીડાને ક્રેડ ગણી કરતાં જે દુ:ખ થાય છે, તે દુઃખ જન્મ વખતે થાય છે અને મરતી વખતે તે દુઃખને ક્રોડાક્રોડગણું કરતાં દુઃખ થાય છે, તે સર્વ દુઃખ ભેદ છે. તે સર્વ પોતાનાં કરેલા પુણ્ય-પાપનાં ફળ છે અને તે ઉથ કાળમાં ભગવાય છે, એ સ મેાહનીય કન! સતાપ છે.
જન્મવા
ઉપર મુજબ ગર્ભકાળ, તથા ગર્ભસ્થાન, અને ગર્ભમાં ઉપજનારા જીવની સ્થિતિનુ વિવેચન એ સં, તંદુલ વિયાલીઆ પયન્તા' તથા ‘ભગવતીજી' અને અન્ય ગ્રંથાંતરના ન્યાય મુજબ ગુરુએ શિષ્યને ઉપદેશમાં કહી બતાવ્યું. છેવટમાં કહ્યું કે જન્મવા પછી ભગીઆણીને દરજ્જે લઇ માતાએ ધણી સાંભાળથી ઉછેરી પુખ્ત ઉંમરના કીધા છે, તે પ્રજાની આશામાં માતાનું યૌવન લુંટાયું છે, વ્યવહારિક સુખપર તિલાંજલિ કરી છે, તે સર્વને તથા ગર્ભવાસના અને વખતના દુઃખને ભૂલી જઈ યૌવન–મદમાં છકેલાં પુત્રીપુત્રી, મહા ઉપકારી માતાને તિરસ્કારની દૃષ્ટિવડે ધિકકાર આપી અનાદર કરે છે, વસ્ત્રાલ કારથી શાભિતાં અને ચુવા, ચંદન, ચંપા, ચમેલી અગર તગર અમર અને અત્તર વગેરેમાં ગરકાવ ગુજરા ધારણ કરે છે, તેની સુગંધના અભિમાનની આંધીમાં એમ માનતા શેાભા અને સુગંધ મારા ચામડાથી વિટાયલાં શરીરમાંથી બહાર આવતી હશે. સુગધ માતા–પિતા વગેરે કાષ્ટના ચામડામાં નથી, એવા મિથ્યાભિમાની આંધીમાં પ્રાણીને માટે ગર્ભવાસનાં તથા નરક–નિગેદનાં અનંત દુઃખ તૈયાર છે, પણ કે સવગાડો પાપી માતાની ગેરસમજણના સ્વભાવ અને કમભાગ્ય ઉપનારા પાપી ગર્ભના વક્ર કર્માતા છે. હવે ખીન્ન પક્ષમાં વિવેકી અને ધર્માત્મા તથા શિયાવ્રત ધારણ કરનારી સગર્ભા માતાએકનાં પુત્રપુત્રી જન્મી ઉષ્ઠરે છે, તેઓની જન્મક્રિયા પણ તેવી જ છે; પણ સ્વભાવની છાયા પાડવાના ફેર છે. તેવી માતાનાં સ્વભાવનું સ્તનપાન કરી, પુખ્ત ઉમરે પહેાંચેલાં પુત્રપુત્રીઓ પણ પોતપોતાના પુણ્યના ઉદય મુજબ સૌભવને ઉપભાગ કરે છે,
છે, તેલ, ફુલેલ, બની ફૂલહાર અને હશે, કે આ સ
તેવી શે।ભા અને પડેલ બેભાન અજ્ઞાન એટલું તો સિદ્ધ છે