SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭; શ્રી જેને જ્ઞાન સાગર તેમ છતાં પિતાનાં માતા-પિતા સાથે વિનયપૂર્વક વર્તી શકે છે, ગુરુજનેમાં ભકિતપરાયણ નીવડે છે, લજજા, દયા ક્ષમાદિ ગુણોમાં અને પ્રભુપ્રાર્થનામાં આગળ વધે છે, અભિમાનથી વિમુખ રહી મૈત્રી ભાવની સન્મુખ થાય છે. જિન્દગીના સાર્થક યોગ્ય સત્સંગ કરી જ્ઞાન મેળવે છે અને શરીરસંપત્તિ વગેરેથી ઉદાસ રહી આત્મ-સ્મરણમાં જિન્દગી પૂર્ણ કરે છે. તેમજ સર્વ કેઈ વિવેકદષ્ટિવાળા સ્ત્રી-પુરુષોએ આ અશુચિથી પ્રાપ્ત થયેલા ગંદા શરીરની નિપજ ઉપર ધ્યાન રાખી મમતા ઘટાડવી જોઈએ, મિથ્યાભિમાનથી પાછા હઠવું જોઈએ, મળેલી જિન્દગીનું સાર્થક કરવા માટે, શુભ કાર્યો કરવામાં ઉદ્યોગ કરવો જોઈએ, જેથી કરીને ઉપર કહેલાં ગર્ભવાસનાં દુઃખને આધીન થવું ન પડે. ઇતિ ગર્ભાવિચાર સંપૂર્ણ અથ શ્રી બત્રીસ અસજઝાય (આ બત્રીસ પ્રકારની અસઝાય વખતે સત્ર સિદ્ધાંત વાંચવા નહીં) ૧ નજીકમાં હાડકાં પડ્યાં હોય. ૧૬ બાળ ચંદ્રમા વખતે. ૨ માંસ પડયું હોય. (બીજના ચંદ્રને જ ચાર ઘડી) ૩. લેહી પડયું હોય, ૧૭ આકાશમાં નવીન ચિન્હ થાય ૧૮ ધુમસ પડતી હોય. ૪ વિષ્ટા પડી હોય. ૧૯ ઠાર તથા ઝાકળ પડતે હેય. ૫ સ્મશાન હેય. ૨૦ ઘણે તેફાની પવન વાત હોય. ૬ ચંદ્રગ્રહણ હેય. ૨૧ અશાડ સુદ ૧૫ ને રોજ. ૭ સૂર્યગ્રહણ હોય. ૨૨ અશાડ વદ ૧. ૨૩ ભાદરવા સુદ ૧૫, ૮ મેટું (પ્રખ્યાત) માણસ ગુજરી ગયુ ૨૪ ભાદરવા વદ ૧. હાય, ૨૫ કારતક સુદ ૧૫. ૯ રાજ્યમાં વિબ હેય. ૨૬ કારતક વદ ૧. ૧૦ નજીકમાં પંચેન્દ્રિયનું કલેવર હેય. ૨૭ ચૈત્ર સુદ ૧૫. ૧૧ તારા ખર્યા હેય. ૨૮ રૌત્ર વદ ૧. ૧૨ દશે દિશા રાતી થઈ હેય. ૨૯ પ્રભાતે ૨ ઘડી સુધી. (સૂર્ય ઉગ્યા પહેલાં (દિશાઓ પડી હેય) ૩૦ મધ્યાહે બે ઘડી સુધી. ૧૩ અકાળે ગાજવીજ થાય. ૩૧ સાંજે બે ઘડી સુધી (સૂર્ય૧૪ અકાળે વીજળી થાય. અસ્ત થયા પછી). ૧૫ અકાળે કડાકા થાય. ૩૨ મધ્ય રાત્રે બે ઘડી સુધી. - સૂત્ર ભણનારાઓએ આ અસઝાય અવશ્ય જાણું તે પ્રમાણે વર્તવું જોઈએ અર્થાત સત્રની મૂળ ગાથાઓ (પાઠ)નો સવાધ્યાય. અજઝાય વખતે કરવો જોઇએ નહીં,
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy