SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રી જજૈન જ્ઞાન સાગર શરીર મજબૂત થઈ જાય બ્રહ્મચારિણી રહે છે તેને સ્વરૂપવાન થાય છે. તથા ન્યાય માતા પિતાને યશ અપાવે છે, છતાં જન્મવાના છેલ્લા સ્ત્રી છે, તેમ ઉપરની રીતે નવમા માસની હદ સુધીમાં, સર્વ અવયવ સાથે છે. જ્યારથી ગર્ભનું ખીજક રાપાયાની ખબર પડે; ત્યારથી જે ગર્ભ ધણા ભાગ્યશાળી, મજબૂત બાંધાનેા બળીઆવર અને નીતિવાળે અને ધમી નીવડે છે. તે ઉભયના કુળના ઉદ્ધાર કરી, અને તે પાંચે ઇંદ્રિયા ચાકખી પામે છે. જે સ્ત્રી ગર્ભ રહ્યો જાણે દિવસ સુધી, નિર્દય બુદ્ધિ રાખી કુશીલ સેવ્યા કરે. તેમાં જે પુત્રી ગર્ભમાં હોય તે, તેના માતા પિતા દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી, રૌ રૌ નરકનાં અધિકારી થાય છે, તેમજ તેને ગર્ભ મરણુ પામે છે; છતાં જીવતાં રહે તે। કાણા, કુબડા, કોઢીઆ, લુલા, પાંગળા, ખેાખડા, મૂંગા, ઈંદ્રિયહીણ, કુરૂપ; દુબળા શકિતહીણુ બાંધાના તથા ઘાટ વગરના થઈ જાય છે, ક્રોધી, રીસાળ, કલેશી, પ્રપચી અને ખેાટી ચાલે ચાલનારાં નીવડે છે, એમ સમજી પેાતાની પ્રજાનું ભલુ ઈચ્છનારી જે માતાએ ગભકાળથી શિયળવંતી બને છે. તેઓને ધન્ય છે. વિશેષમાં ઉપર બતાવેલા ગર્ભવાસના સ્થાનકમાં, મહા તેનું દ્રષ્ટાંત એ છે, કે જેમ કેાઈ પુરુષનું શરીર કોઢ તથા સાડાત્રણ ક્રેડ સેય, અગ્નિમાં ધગાવીને તેનાં સાડાત્રણ ક્રોડ ચુનાનુ પાણી છાંટે, તે પછી આા ચામડાંથી મઢીને તડકે વખતની પીડાનુ વજન કેટલું ભયંકર છે ? તે તે ભોગવનારા તથા સશ પરમાત્મા જાણે દેખે છે. એવી ગર્ભ વેદના પહેલે મહિને ભાગવવી પડે છે. તેથી ખીજે મહિને ખમણી, ત્રીજે મહિને ત્રણમી, એમ ચડતાં ચડતાં નવમે મહિને નવગણી પીડા થાય છે, અર્થાત્ દરેક રૂંવાડે નવ નવ સૂઈ પરોવવા ન્યાયની પીડા સમજવી. ગર્ભવાસની જગા નાની છે, અને ગનુ સ્થૂળ માટું છે. તેથી સજ્જડ ભીંસાઈ તે કેરીની માફક ઉંધે માથે લટકીને રહેવુ પડે છે. તે વખતે એ ઢીંચણ્ છાતીમાં ભરાવેલા, અને બે હાથની મુકી આંખ આડી દીધેલ હોય છે. કર્માળેગે બીજો ને ત્રીજો ગર્ભ જોડે હોય તે તે વખતની સંકડાશનું અને મુ ંઝવણનું તેલ કરી શકાતું નથી. માતા જંગલ જાય ત્યારે ગર્ભના નાકની દાંડી ઉપર થઈ નીકાલ થાય છે. ખરાબમાં ખરાબ માળામાં પડેલા હાય છે. તેની માતા ઉભી થાય, તે વખતે ગભ જાણે છે, કે હું આસમાનમાં ફેંકાઈ ગયો છું. હેઠે બેસતી વખતે જાણે કે હું પાતાળમાં પટકાઈ ગયા છેં ચાલતી વખતે જાણે છે કે હું મસકમાં -ભરેલા દડીની માફક ડખેાળા છેં. રસાઈ કરવા વખતે જાણે હું ઈંટની ભઠ્ઠીમાં ભરાઈ અળુ છું ઘંટીએ બેસતી વખતે જાણે કે હું કુંભારના ચાકડે ચડયા બ્રુ ભાતા ચત્તી સૂવે ત્યારે ગર્ભ જાણે કે મારી છાતી ઉપર સવાનણુની શિલા પડી છે. કુશીલ સમયનાં ગર્ભને ઉખળ મુશળનો ન્યાય મળે છે. એવી રીતે માતા પિતાના કરેલા તથા ગર્ભસ્થાનથી મળેલા એવા બે જાતનાં દુ:ખોથી પીડાયેલા; કુટાયલા, ખડાયલા અને અશુદ્ધિથી તરખાળ થયેલા દુ:ખી પ્રાણીની દયા, શિયળવ’તા ધર્માત્મા માતા–પિતા વિના કાણુ રાખી શકે ? અર્થાત્ પાપી-પુરુષોમાંથી કાઈ નહિ. ગર્ભના જીવ માતાને સુખે સુખી અને માતાને દુ:ખે દુઃખી હોય છે. જેવા સ્વભાવવાળી માતા હોય તેવા સ્વભાવની હાયા, ગર્ભમાં પડે છે. ગર્ભમાંથી બહાર આવવા પછી તે પુત્ર-પુત્રીના આચાર, વિચાર, આહાર, વ્યવહાર વગેરે સવ માતાના સ્વભાવ મુજબ નીવડે છે, તે ઉપરથી માતા–પિતાના ઉચ્ચ, નીચ બીજકની તથા જશ-અપજશ વગેરેની પરીક્ષા, કુષ્ટ તે પીડા ભાગવવી પડે છે. પતના રેગથી નીગળતું હોય તેને વાડામાં પરાવે, તેના ઉપર ખાર તે નાખે અને દડાની જેમ અથડાવે તે
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy