SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી ગુણસ્થાનદ્વાર. [ગુરુવવૃત્ત] नाम ? लखणगुण २ ठिइ ३ । किरिआ ४ सत्ता ५ बंध ६ वेदेय ७॥ उदय ८ उदिरणा १ चैव ॥ निज्जरा १० भाव ११ कारणा १२ ॥१॥ परिपह १३ मग्ग १४ आयाय १५॥ जीवाय मेदे १६ भाग १७ उविओग २८॥ लेस्सा ११ चरण २० सम्मतम् २१॥ अप्पाबहुच्च २२ गुणठाणेहिं ॥२॥ એ બે ગાથામાં ૨૨ દ્વાર કહ્યા. પહેલે નામઢાર કહે છે. પહેલું મિથ્યાત્વ ગુણઠાણું, બીજું સાસ્વાદાન ગુરુ, ત્રીજું સમામિચ્છત ગુરુ, ચેથું અવિરતિ સમ્યકત્વષ્ટિ ગુરુ, પાંચમું દેશવિરતિ ગુ. છ પ્રમત્તસંજતિ ગુ. સાતમું અપ્રમત્તસંજતિ ગુ, આઠમું નિયઠ્ઠિબાદર ગુરુ, નવમું અનિયટ્રિબાદ ગુરુ, દશમું સુહમપરાય ગુરુ અગીયારમું ઉપશાંતહ ગુ. બારમું ક્ષીણમેહ ગુરુ, તેરમું સજોગી કેવળી ગુરુ ચૌદમું અજોગી કેવળી ગુણઠાણું. બીજે લક્ષણ ગુણદ્વાર કહે છે. પહેલા મિથ્યાત્વ ગુણઠાણાનાં લક્ષણ કહે છે. શ્રી વિતરાગની વાણીથી ઓછું, અધિક વિપરીત, સરદહે, પરૂપે, ફરસે, તેને મિથ્યાત્વ કહીએ. ઓછી પરૂપણ તે કોને કહીએ; જેમ કેઈ કહે જે જીવ અંગુઠા માત્ર છે, તંદુલ માત્ર છે, શામાં માત્ર છે, દીપક માત્ર છે તેહને ઓછી પરૂપણ કહીએ. બીજી અધિક પરૂપણ તે કેને કહીએ? એક જીવ સર્વ બ્રહ્માંડ માત્રમાં વ્યાપી રહ્યો છે તેને અધિક પરૂપણું કહીએ. ત્રીજી વિપરીત પરૂપણ તે કેને કહીએ? કોઈ કહે જે પાંચ ભૂત પૈકી આત્મા ઉપજે છે અને એને વિનાશે જીવ વીશે છે. તે જડ છે. તે થકી ચૈિતન્ય ઉપજે, વીણુશે એમ કહે તેને વિપરીત પરૂપણ કહીએ. એમ નવ પદાર્થનું વિપરીત પણું સરહદે, પરૂપે, ફણે તેહને
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy