SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫ - - - - - - - પરિસ્થિતિ પાસેથી યવનેને હરતક ચાલી ગઈ ત્યારથી ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વિકૃતિસૂચક ઊંડું પરિવર્તન થવા લાગ્યું. મુસલમાન ' 'શાહએ પિતાની કઠેર રાજનીતિ અને અહિંગુ વૃત્તિ વડે ભારતની અનુપમ સ્થાપત્યકલા તેમજ વિશિષ્ટ વિપુલ સાહિત્યપર ક૯પનાતીત વાઘાત કર્યો, ને સાથોસાથ ભારતવાસીઓ પર અસહ્ય યાતનાઓ નાંખવા માંડી. - કેવળ ઈસ્લામ ધર્મની વૃદ્ધિના જ એકમાત્ર અભિલાષી અત્યાચારી સ્વેચ્છાએ પિતાની અન્યાયી પ્રવૃત્તિઓને સર્વોપરિ સીમા સુધી પહોંચાડી દીધી હતી. ઈસ્લામ ધર્મનો અસ્વીકાર કરનાર આપર નાના પ્રકારના કર લાદવામાં આવ્યા હતા, જેમાં “જજિયા નામને કર તો ભારે ભયાનક તેમજ અત્યંત - અન્યાયપૂર્ણ હતો. આ કર ન ભરનાર આર્યના પ્રાણ સુદ્ધાં લેવામાં આવતાં. અનેક સ્થળોએ મુસલમાનેએ આર્યોનાં મન્દિર તોડી પાડી એ જગાએ ૪ મજીદ સ્થાપી આર્યપ્રજાના દિલમાં માર્મિક વેદના પેદા કરી દીધી હતી. . . . - જે સાહિત્ય સમાજના પ્રાણ સમું હતું એવા તે સેંકડે વર્ષોથી સંચિત કરેલ પ્રાચીન સાહિત્ય અને ધર્મગ્રંથાને એટલી મેટી સંખ્યામાં કે જેની સીમા નહિ, સળગાવી, કે કુવામાં ફેંકી નષ્ટ કરી દેવામાં આવ્યા કે જેથી એનું નામ નિશાન પણ ન રહ્યું. સાહિત્ય પ્રેમીઓ સારી રીતે જાણે છે કે એવા સેંકડો ગ્રંથના અસ્તિત્વના પ્રમાણે મળતા હોવા છતાં, એ ગ્રન્થ આજે અપ્રાપ્યજ છે. . . ... . . આદર્શ અને ઉન્નત શિલ્પકલાના નમુના રૂપે એવા - હજારે દેવમન્દિરને તેડી ડી છિન્નભિન્ન કરી નાંખ્યાં જેને ૪ જેના પ્રમાણ રૂપે આજે પણ કેટલીએ મેદોમાં ખંડિત થાંભલાઓ અને ધ્વસ્ત શિલાલેખો ભીનમાં લાગેલ જોવાય છે.' - -*
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy