SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ગમન ભજન માં કરવાનું ભાગ્ય પણ અન્ય કોઈ દેશને આજ સુધી પ્રાન થયું નથી. આજેય આ વિષયને લગતું ભારતીય દિવ્ય એટલું વિપુલ અને ગન છે કે એને પૂર્ણ રામજવાને માટે અને પશ્ચિમના ધુરંધર વિદ્વાનો પણ અસમર્થ જેવા ભાસે છે. આવ્યામિક અને ધાર્ભિક તત્ત્વના ચિંતનની આટલી મુ. તિની ગાથ અડીનું સામાજિક જીવન પ ક ટ ઉક મય નહેતું, કે સામાજિક ઉકઈ પણ એટલા જ નોંધપડના શિશુપાલન, શિક્ષણ, ગૃહજીવન, કટાક રાંધો. પારક વ્યવહાર અને સામાજિક માંગઠન ખુળ ખૂબ સુવ્યવસ્થિત હતા. માનવ જીવનના સાફલ્યને આવશ્યક એવા તમામ અંગેનું શીર્થ પુર્ણ વિકાસ પામેલું હતું આચારવિચારોનું પવિત્ર્ય આદિ ભારતની સામાજિક ઉન્નતિનું અતીવ ઉજવેલ ગંવ તિડાને પાન સુવર્ણકારે આલેખાએલ છે. ક્ષેત્ર ભારતભૂમિના ચમકતા સીતારા કામ માટે ચન્દ્રગુપ્ત, અશેક, સંપ્રતિ, વિકમદિત્ય. ભેજ, કુમારપાળ, આદિ પ્રજાવત્સલ નૃપતિઓનું સ્થાન ઘા ઉંચું છે. કૌટિલાય અર્થશાસ આદિ ભારતના પ્રાચીન રાજનિતિક ગ્રન્થમાં રાજમાંદા, રાજનીતિ, રાજ્યવ્યવસ્થા, યુદ્ધનીતિ, અધિકારીઓનાં કર્તવ્ય. જનસમુદાયનાં સુખ પ્રતિ લક્ષ્ય આદિ રાજકીય તમામ અંગો સુવ્યવસ્થિત હવાનાં ઉલ્લેખ મળી આવે છે. પરંતુ “કેઈને બધાંજ દિવસે સરખાં નથી લેતાં એ ઉતિ ભારત વર્ષને પણ બરાબર લાગુ પડી. કાળકના પ્રબળ પ્રવાહમાં, પારસ્પરિક ફાટફટ આદિ દુર્ગણેએ આ દેશની ઉન્નતિને દિવસે દિવસે ઉછેરવાનો પ્રારંભ કરી દીધું અને ક્રમશઃ દેશની શકિત એટલી તે ક્ષીણ બની ચૂકી કે એના પર ધીમે ધીમે વિદેશીઓએ આક્રમણ કરી પિતાનું અધિપત્ય જમાવી દીધું. જ્યારથી રત્નગર્ભા ભારત–વસુંધરાની રાજ્યસત્તા અંયશાસકે
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy