________________
૫૧
પ્રસ્તાવના
સુંદર અને આદરણીય છે, પણ પ્રકૃતિ પાતે એના વિષ કરે છે, વૃક્ષનું થડ ભલે એક અને અખંડ હાય પણ એટલામાંજ એનું સામર્થ્ય સમાઈ જતું નથી, શાખાના વિસ્તારમાં જ એનાં બળ અને રસની સાચી સાક્તા છે, ખજૂરી અને નાળિયેરીનાં ઝાડ સીધાં વચ્ચે જાય છે, પણ એની ઉપયા આય સસ્કૃતિના પ્રતિનિધિને આપી શકાતી નથી, વડ તે હિંદુસ્થાનની ભૂમિમાં જ ફાલે કુલે છે; અને આ સંસ્કૃતિની વિરાટતા તથા ભવ્યતા પણ એ વટવ્રુક્ષ દાખવે છે એનું બીજ સૂક્ષ્મ છે, પણ કાળની સામે ઝવાની એનામાં તાકાત છે, એને વિસ્તાર પણ એટલા અસાધારણ હોય છે, એની એકેએક શાખા એક વૃક્ષના વિસ્તારની હરીફાઈ કરે છે. જૈનસંઘ એ રીતે જૂદા જૂદા ગચ્છા, સ`પ્રદાયામાં વિસ્તાર પામ્યા છે, અને એ બધામાં જે એકજ પ્રકારના રસ વહી રહ્યો છે તે જોતાં જૈનસઘ તત્વતઃ એક વિરાટ વટ વૃક્ષ નહીં તેા મીત્રુ શું છે ? એ વટ વૃક્ષની શ્વેતામ્બર શાખાની ત્રણ મુખ્ય ડાળીઓ હાલ વિદ્યમાન છે. ૧ ખરતર, ૨ તા, ૩ અંચલ, એ નામના ત્રણ ગચ્છે. આ ત્રણે ગચ્છના આચાર્યની પટ્ટપર પણ પર ષ્ટિપાત કરીશું તે તેનામાં જૈનશાસનને પ્રભાવ પ્રદર્શિત કરવાની પ્રમળ અને એકધારી ભાવના જાગ્રત હતી એમ જણાશે, હજી તેમના સળંગ, વિસ્તર, અને શેાધખેથી મેળવેલી સામગ્રીવાળા ઇતિહાસ લખાયા નથી એ શેાકની વાત છે, પણ જ્યારે તેવેશ લખાઈ બહાર પડશે ત્યારે જણાશે કે તે એક કીર્તિવ ́ત ઇતિહાસ છે, આ શાખા, ડાળીએ ભિન્નભિન્ન હાજા છતાં તે સર્વના મૂળ અને થડની સાથે ઘનિષ્ટ સંબંધ છે; છતાં બીજી Ùએ જોઇશું તો પ્રકૃતિના